Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21 નુ વિમાન ક્રેશ, દુર્ઘટનામાં 2 લોકોના મોત, એક ઘાયલ

Webdunia
સોમવાર, 8 મે 2023 (11:44 IST)
હનુમાનગઢ - રાજસ્થાનના હનુમાનગઢમાં મિગ-21  ક્રેશ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે.  હનુમાનગઢના ગામમા બહલોલ નગરમાં આ દુર્ગટના થઈ છે.  દુર્ઘટના પછી ઘટના સ્થળ પર ગ્રામીણોની ભીડ એકત્ર થઈ ગઈ છે. 
 
આ મામલે સત્તાવાર નિવેદન પણ સામે આવી ગયુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે ભારતીય વાયુસેનાનુ એક મિગ 21 વિમાન આજે સવારે નિયમિત પ્રશિક્ષણ ઉડાન દરમિયાન સૂરતગઢની પાસે દુર્ગટનાગ્રસ્ત થઈ ગયુ. પાયલોટ સામાન્ય રીતે ઘાયલ થયો છે અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે.   દુર્ઘટનાનુ કારણ જાણવા માટે તપાસ ટીમની તૈયાર કરવામાં આવી છે. 
 
આ પહેલા 2022માં ગોવાના કિનારે નિયમિત ફ્લાઇટ દરમિયાન મોટો અકસ્માત થયો હતો. અહીં એક MiG 29K ફાઈટર પ્લેન ટેક્નિકલ ખામીના કારણે સમુદ્ર પર ક્રેશ થયું હતું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. ભારતીય નૌકાદળે આ અંગે માહિતી આપી હતી. નૌકાદળે કહ્યું હતું કે આ ઘટનાના કારણની તપાસ કરવા માટે તપાસ બોર્ડ (BOI) ને આદેશ આપવામાં આવ્યો હતો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments