Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુસ્સો તરત ગાયબ થઈ જશે અજમાવો આ 5 ટિપ્સ

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2017 (10:20 IST)
ગુસ્સો  માણસ માટે ખૂબ હાનિકારક હોય છે. નાની-નાની વાત પર ગુસ્સા આવવાથી પરિવારના બાકી સભ્ય પણ પરેશાન થઈ જાય છે. તમને પણ આ જ રીતે કોઈ પરેશાની છે કે પાર્ટનરનો ગુસ્સો વધી રહ્યો છે તો  ટિપ્સ અજમાવો... 
1. ગુસ્સો  આવતા કોઈની સાથે વાત કરવાને  બદલે થોડીવાર એકલા બેસી જાઓ. માંસપેશીઓને રિલેક્સ કરો. તેનાથી ગુસ્સો શાંત થઈ જશે. 
2. કોઈ વાતથી પરેશાન છો તો ગુસ્સો કરવાને બદલે ઊંડો શ્વાસ લો અને આંખ બંધ કરીને ખુદને શાંત કરવાની કોશિશ કરો. 
3. ગુસ્સાને દૂર કરવા માટે સૌથી સરસ ઉપાય છે વાતાવરણને ખુશનુમા બનાવો. સરસ પરફ્યૂમની સુગંધ લો. તમે હેરાન થઈ જશો કે તેનાથી ગુસ્સો ખુશીમાં બદલાય જશે. 
4. ઠંડું પાણી પીવાથી પણ ગુસ્સો શાંત થઈ જાય છે. પરેશાનીને દૂર કરવા માટે ઊંધી ગણતરી  શરૂ કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments