Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદી આજે કરશે વર્લ્ડ ફૂડ ઈન્ડિયાનું ઉદ્ઘાટન, 80 દેશોમાંથી આવશે મહેમાનો

Webdunia
શુક્રવાર, 3 નવેમ્બર 2023 (10:41 IST)
PM મોદી આજે કરશે વર્લ્ડ ફૂડ ઈન્ડિયાનું ઉદ્ઘાટન- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે મુખ્ય ખાદ્ય કાર્યક્રમ 'વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023'ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.
 
PM મોદી સ્વસહાય જૂથોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એક લાખથી વધુ SHG સભ્યોને બીજ મૂડી સહાય પણ આપશે. પીએમ મોદી દ્વારા આપવામાં આવેલી આ સહાયથી એસએચજીને બહેતર પેકેજિંગ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો દ્વારા બજારમાં વધુ સારી કિંમતો મેળવવામાં મદદ મળશે.

જેમાં પ્રાદેશિક ભોજન અને રોયલ ફૂડનો વારસો બતાવવામાં આવશે. 200 થી વધુ શેફ તેમાં ભાગ લેશે અને પરંપરાગત ભારતીય વાનગીઓ રજૂ કરશે, જે લોકોને શ્રેષ્ઠ રાંધણ કળાનો અનુભવ આપશે.

<

Addressing the World Food India programme. https://t.co/B9waEvVAsi

— Narendra Modi (@narendramodi) November 3, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments