Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્થરાઈટિસ હોય કે અસ્થમા, ખાવો આ શાકભાજી, આરામ મળશે

Webdunia
શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (16:17 IST)
કેટલીક શાકભાજી ઘણા રોગોને ઓછું કરવામાં સહાયક હોય છે. બીંસ એક એવી જ શાક છે. જાણો તેના બીજા ફાયદા પણ ગર્ભવતી મહિલાઓને બીંસ ખાવાની સલાહ અપાય છે. તેમાં રહેલ પૉષક તત્વ ગર્ભમાં  પળી રહ્યા બાળકના દિલને સ્વસ્થ વિકાસમાં સહાયક હોય છે. વિભિન્ન શોધમાં આ પણ સિદ્ધ થયું છે કે બીંસ બાળકોને અસ્થમા જેવી રોગથી પણ બચાવે છે. 
જો તમે વજન ઓછુ કરવાની કોશિશમાં લાગેલા છો તો તમારી ડાયેટમાં ભરપૂર માત્રામાં બીંસ શામેલ કરો. બીંસમાં બધા જરૂરી પૉષક તત્વ હોય છે. પણ વધારે કેલોરી નહી હોય. 
 
બીંસમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. બેજાન ત્વચા અને વધતી વયની નિશાનીને દૂર ભગાડવામાં બીંસ તમારી મદદ કરી શકે છે.  
 
બીંસમાં મેગ્નીઝ પણ ભરપૂર માત્રામાં હોય છે. મેનોપૉજના સમયે  થતી પરેશાનીથી બચવામાં પણ આ તમારી મદદ કરી શકે છે. સાથે જ આસ્ટિયોઆર્થરાઈટિસ અને આસ્ટિયોરોપોરેસિસની પરેશાનીને દૂર કરવામાં પણ આ મદદગાર સિદ્ધ થાય છે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments