Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri Recipe- નવરાત્રિ માં શૈલપુત્રીને લગાવો આ મિઠાઈનો ભોગ, રેસીપી

Webdunia
ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (14:06 IST)
સામગ્રી- 
1 વાટકી જાડું ચણાનું લોટ 
અડધી વાટકી ઘી 
4 મોટા ચમચી દૂધ 
વાટેલી ઈલાયચી 
 
શણગારવા માટે છીણેલું નારિયેળ 
ખાંડ જરૂર મુજબ 
કતરી પિસ્તા અને બદામ 
10-15 કેસરના લચ્છા 
ચાંદીનો વર્ક 
 
વિધિ-
- સૌથી પહેલા ઘીને ગરમ કરી લો. પછી ચણાનું લોટમાં ગરમ ઘી મિક્સ કરી દૂધથી બેસન મસલવું. 
- બેસનને મોટી ચાલણીથી ગાળી લો. ત્યારબાદ કડાહીમાં ઘી નાખે સોનેરી થાય ત્યાં સુધી શેકવું. 
- તેમાંથી જ્યારે શૌંધી સુગંધ આવવા લાગે તો તેને તાપથી નીચે ઉતારી લો. 
- ખાંડ  ડૂબી જાય તેટલું પાણી નાખી 2 તારની ચાશની તૈયાર કરો. 
- ત્યારબાદ કેસર ઘોલીને નાખવું. પછી તેમાં શેકેલું  મિશ્રણ નાખી સારી રીતે ઘોલવું. 
- ચિકણીઈ લાગેલી કોર વાળી થાળમાં જામવા માટે  નાખવુ. 
-ઉપરથી વાટેલી ઈલાયચી, કાપેલા સૂકા મેવા નારિયેળ નાખવું. 
- ઠંડા થયા પછી ચાકૂથી બરફીના આકારમાં કાપી લો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Diwali 2024 - દિવાળી પર શા માટે બનાવાય છે માટીનુ ઘર, ભગવાન રામ સાથે છે સીધુ કનેક્શન

Diwali Muhurat Trading - મુહૂર્ત ટ્રેડિંગમાં શું થાય છે? જાણો ક્યારે છે મુહૂર્ત ટ્રેડિંગ

આગળનો લેખ
Show comments