Webdunia - Bharat's app for daily news and videos

Install App

EPFO- 8 કરોડ PF ખાતાધારકો માટે આવી શકે છે બુરી ખબર

Webdunia
સોમવાર, 6 જાન્યુઆરી 2020 (17:13 IST)
કર્મચારીઓથી સંકળાયેલી એક મોટી ખબર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પીએફની વ્યાજ દર 8.65 ટકાથી ઓછી કરી શકે છે. ખબરો મુજબ ઈપીએફઓના 15 થી 25 આધાર અંક સુધી વ્યાજ દર ઓછી કરવાની શકયતા છે. આ ફેસલાનો સીધો અસર 8 કરોડથી વધારે પીએફ ખાતાધારકો પર પડશે. 
 
મિંટમાં છાપેલી એક રિપોર્ટ મુજબ વિત્ત મંત્રાલય આ વાતને લઈને ચિંતિંત છે કે પીએફ પર વધારે રિટર્ન આપતા પર બેંક માટે આકર્ષક વ્યાજ દર આપવી શકય નહી થશે. તેનો સીધો અસર અર્થવ્યવસ્થા પર પડશે. 
 
રિપોર્ટ મુજબ 2018-19માં સેવાનિવૃત નિધિ પ્રબંધકએ વિત્ત મંત્રાલયની સાથે 7 મહીનાની ચર્ચા પછી તેમના ગ્રાહકો માટે 8.65 ટકાની દર નિર્ધારિત કરી હતી. 
 
બેંકએ કહ્યુ કે નાની બચત યોજનાઓ અને ઈપીએઓની ઉંચી વ્યાજ દર હોવાથી લોકોમ બેંકોમાં રૂપિયા જમા કરવું પસંદ નહી કરશે. તેનાથી બેંકના ફંડ જુટાવવામાં પરેશાનીનો સામનો કરવું પડશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આગળનો લેખ
Show comments