Webdunia - Bharat's app for daily news and videos

Install App

હ્રદયરોગ નિષ્ણાંત ડૉકટરનું હાર્ટ એટેકથી મોત

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (13:28 IST)
Cardiologist dies of heart attack- હાર્ટ એટેકનુ પ્રમાણ સતત વધી રહ્યો કોઈને કેવી પણ રીતે કોઈ પણ સ્થિતિમાં હાર્ટ એટેક આવી રહ્યુ છે ક્યારે રમતા, નાચતા કે હંસતા હંસતા પણ લોકોમાં હાર્ટ એટેક આવી રહ્યા છે અને તે પછી તેમના મૃત્યુ પણ થઈ રહી છે. 
 
આવી જ એક ઘટના જામનગરમાં બની છે. અહીં તો એક હ્રદયરોગ નિષ્ણાંત ડૉકટરનું હાર્ટ એટેકથી મોત થઈ છે. જામનગરના વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો.ગૌરવ ગાંધીનું નિધન થવાના સમાચાર છે. 
 
 જામનગરમાં હૃદય રોગના નિષ્ણાંત યુવા તબીબ ડો. ગૌરવ ગાંધી (ઉ.વ.41)નું હાર્ટએટેકથી નિધન થયું છે. તેમના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments