Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહીંના પણ છે ઘણા બ્યૂટી ફાયદા

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2017 (15:56 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે ચમકતી ત્વચા મેળવાની અને એના માટે ઘણા લોકો ઘના ઉપાય પણ કરે છે. જેથી એમના ચેહરાની રંગત પણ બદલી જાય અને વધતી ઉમ્રને પણ સરળતાથી છિપાવી શકીએ છે. આજે અમે તમને દહીંના ઉપયોગથી ચમકતી ત્વચા વિશે જણાવી રહ્યા છે. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે દહીંનો ઉપયોગ 
 
કરી તવ્ચાની શુષ્કતાને પણ દૂર કરી શકો છો. દહીં ચેહરા પર બ્લીચિંગનું પણ કામ કરે છે આવો જાણી કેવી રીતે .... 
1. દહીં ત્વચાનો માશ્ચરાઈજરનું કામ કરે છે. ત્વચાની નમી પરત લાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. 
 
2. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચા પર ફેશિયલ માસ્કની રીતે કામ કરે છે અને સ્કિનની ગંદગીને સાફ કરે છે. 

દહીં - આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમ

3. દહીંમાં ગાજર,કાકડી, પપૈયા વગેરે ફળોના રસ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
4. સ્કિનને ફ્રેશ રાખવા માટે તમે લીંબૂનું રસ દહીંમાં મિક્સ કરી ચેહરા પર લગાડો. આવું થોડા દિવસ સુધી કરતા રહો. જલ્દી જ તમારા ચેહરા પર બદલાવ નજર આવશે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments