Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લગાવશો આ નાનકડો છોડ તો બની જશો ધનવાન

Webdunia
મંગળવાર, 9 જુલાઈ 2019 (08:58 IST)
આમ તો પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.  પણ અનેકવાર એવુ થાય છે કે આવુ કરવા છતા પણ ઘરમાં તંગદીલી બની રહે છે. આ માટે અનેક વાસ્તુ ઉપાય છે અને એવુ પણ કહેવામાં અવે છે કે ઘરમાં મની પ્લાંટ લગાવીને જુઓ. આ ખૂબ પ્રચલિત છે અને મોટાભાગના ઘરોમાં તમને મળી પણ જશે.  પણ શુ તમે ક્યારેય ક્રાસુલાનુ નામ સાંભળ્યુ છે ?  તેને પણ મની ટ્રી કહેવામાં આવે છે ?  ચાલો તમને તેના વિશે થોડુ વિસ્તારથી બતાવીએ છીએ.  
 
જે રીતે આપણી ત્યા વાસ્તુશાસ્ત્ર હોય છે, એજ રીતે ચીનમાં ફેંગશુઈની વિદ્યા છે અને જેના મુજબ એક એવો છોડ છે,  જેને ફક્ત ઘરમાં મુકી દેવા માત્રથી જ આ પૈસાને પોતાની તરફ ખેંચે  છે.  આ છોડને જ ક્રાસુલા. તેના વિશે કહીએ તો આ એક ફેલાવદાર છોડ છે.  જેના પાન પહોળા હોય છે.  પણ હાથ લગાવવાથી મખમલી એહસાસ થાય છે. આ છોડના પાનનો રંગ ન તો સંપૂર્ણ રીતે લીલો હોય છે અને ન તો પૂરો રીતે પીળો.  આ બંને રંગોથી મિશ્રિત પાન છે.  પણ અન્ય છોડના પાનની જેમ નબળા નથી હોતા જે હાથ લગાવતા જ વળી જાય કે તૂટી જાય. 
 
 
જ્યા સુધી દેખરેખની વાત છે તો મની પ્લાંટની જેમ આ છોડ માટે વધુ પરેશાન થવાની જરૂર નથી. જો તમે બે-ત્રણ દિવસ પછી પણ તેને પાણી આપશો તો તે સૂકાય નહી. ક્રાસુલા ઘરની અંદર છાયડામાં પણ પાંગરી શકે છે. આ છોડ વધુ સ્થાન પણ નથી રોકતો. 
 
તમે તેને નાનકડા કુંડામાં પણ લગાવી શકો છો. હવે જો ધન પ્રાપ્તિની વાત કરો તો ફેંગશુઈના મુજબ ક્રાસુલા સારી ઉર્જાની જેમ ધનને પણ ઘરની તરફ ખેંચે છે.  આ છોડને ઘરના પ્રવેશ દ્વાર પાસે જ લગાવો. જ્યાથી પ્રવેશ દ્વાર ખુલે છે. તેને જમણી તરફ મુકો. થોડાક જ દિવસમાં આ છોડ પોતાની અસર બતાવવી શરૂ કરી દેશે. ઘરમાં દરેક પ્રકારની સુખ-શાંતિ કાયમ રહેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

આગળનો લેખ
Show comments