Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?

Webdunia
રવિવાર, 21 એપ્રિલ 2019 (10:31 IST)
કોઈ શો રૂમમાં સામાન ખરીદ્યા બાદ જ્યારે તમે કાઉન્ટર પર જાઓ છો તો મોટાભાગે કૅરી બૅગ ખરીદવા માટે કહેવામાં આવે છે.
તમે ક્યારેક 3 તો ક્યારેક 5 રૂપિયા આપીને બૅગ ખરીદો છો અથવા તો પૈસા આપવાની ના પાડીને હાથમાં જ સામાન લઈ લો છો.
પરંતુ ચંડીગઢમાં એક વ્યક્તિએ બાટાના શો રૂમમાંથી 3 રૂપિયાની બૅગ ખરીદી તો તેમને વળતરના રૂપમાં રૂપિયા 4000 મળ્યા.
ત્યારે જાણો સામાન ખરીદ્યા બાદ કૅરી બૅગ માટે પૈસા આપવા કેટલા યોગ્ય?
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

આગળનો લેખ
Show comments