Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami 2023- દ્વારકામાં જન્માષ્ટમી ક્યારે છે

Webdunia
બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (17:00 IST)
Janmashtami 2023- આ વર્ષે જન્માષ્ટમી 6 અને 7 સેપ્ટેમ્બર બન્ને દિવસે ઉજવાશે. જ્યોતિષીઓનો મત છે કે કૃષ્ણ જન્મોત્સવ 6 ની રાત્રે જ ઉજવવા જોઈએ. કારણ કે તે રાત્રે તિથિ નક્ષત્રોનો એ જ સંયોગ થઈ રહ્યો છે જેવો દ્વાપરયુગમાં હતો.

આ સાથે જ વૈષ્ણવ સંપ્રદાય મુજબ દ્વારકા, વૃંદાવન અને મથુરા સહિતના મોટા કૃષ્ણ મંદિરોમાં આ ઉત્સવ 7મીએ ઉજવવામાં આવશે. 7 થી 8 દરમિયાન રાત્રે 12 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ યોજાશે. શાસ્ત્રો અનુસાર આ ભગવાન કૃષ્ણની 5250મી જન્મજયંતિ છે.
 
શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિરમાં 7મી સપ્ટેમ્બરને ગુરુવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. અષ્ટમી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે
 
6 સપ્ટેમ્બરે જન્માષ્ટમી શા માટે?
6ના રોજ બપોરે 3.30 વાગ્યાથી અષ્ટમી તિથિનો પ્રારંભ થશે, પરંતુ અષ્ટમી તિથિની સાથે રોહિણી નક્ષત્ર 6-7ની મધ્યરાત્રિમાં રહેશે. આ સંયોગને કૃષ્ણનો જન્મ માનવામાં આવે છે.

Edited By- Monica Sahu 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

આગળનો લેખ
Show comments