Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે જનધન ખાતામાંથી એક મહિનામાં 10 હજારથી વધુ કેશ નહી કાઢી શકાય

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2016 (10:47 IST)
RBI એ નવી યોજના શરૂ કરી છે કે હવે જન ધન ખાતામાંથી એક મહિનામાં 10 હજારથી વધુ નથી કાઢી શકાતા. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ નોટબંધીને લઈને નવુ સર્કુલર રજુ કર્યુ છે. તેના હેઠળ હવે પ્રધાનમંત્રી જનધન યોજના એકાઉંટ હોલ્ડર્સ માટે એક મહિનામાં કેશ કાઢવાની સીમા નક્કી કરી દેવામાં આવી છે. 

જનધન ખાતામાં 15-15 હજાર રૂપિયા ટ્રાંસફર કરશે સરકાર

રીઝર્વ બેંકે કહ્યુ છે કે, મની લોન્ડરો પાસેથી ખેડૂતો અને રૂરલ જનધન ખાતેદારોને બચાવવા માટે કામચલાઉ ધોરણે આ નિર્ણય લેવામા આવ્યો છે. રીઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતેદારને મહિનામા 10,000થી વધુનો ઉપાડ કરવો હશે તો તેઓએ પૈસાની જરૂરીયાતના યોગ્ય પુરાવાઓ આપવા પડશે તે પછી  જ બેંક મેનેજર તેને 10,000 કરતા વધુનો ઉપાડ કરવાની પરવાનગી આપશે. જ્યારે મર્યાદીત કે કેવાયએસપી પૂર્ણ નહી કરનાર ખાતેદાર મહિનામાં એક વખત નવી નોટ હેઠળ રૂા. 5000નો ઉપાડ કરી શકશે. આ લીમીટ 9 નવેમ્બર 2016 બાદ જૂની કરન્સીના સ્વરૂપમાં જમા થઈ ગયેલી રકમ માટે છે. અત્રે નોંધનીય છે કે, જનધન ખાતાઓમાં અત્યાર સુધીમાં 72000 કરોડ રૂા. જમા થયા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments