Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગાંધીનગરમાં થશે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, સોશિયલ ડિસ્ટેન્સિંગનું રખાશે ધ્યાન
Webdunia
ગુરુવાર, 30 જુલાઈ 2020 (12:35 IST)
રાજ્યમાં આગામી 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગરમાં થવાની છે. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. કોરોના વાયરસને કારણે ઉજવણીમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સાથે હાજર રહેનાર લોકોએ માસ્ક પહેરવું પડશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે જ રાજ્યભરમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં યોજાનારા રાજ્યકક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં હાજરી આપશે. તો વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ખેડા જિલ્લામાં હાજરી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજર રહેશે. અન્ય કેબિનેટ મંત્રીઓમાં આરસી ફળદુ જામનગર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ, કૌશિક પટેલ આણંદ, ગણપત વસાવા સુરત, સૌરભ પટેલ બોટાદ, જયેશ રાદડિયા રાજકોટ, દિલીપ ઠાકોર પાટણ, ઈશ્વરભાઈ પરમાર તાપી, કુવરજી બાવળિયા સુરેન્દ્રનગર, જવાહર ચાવડા જૂનાગઢમાં હાજરી આપશે. તો રાજ્યકક્ષાના મંત્રીઓમાં પ્રદીપસિંહ જાડેજા સાબરકાંઠામાં હાજર રહેશે. બચુભાઈ ખાબડ દાહોદ, જયદ્રથસિંહ પરમાર પંચમહાલ, ઈશ્વર પટેલ ભરૂચ, વાસણ આહિર કચ્છ, વિભાવરી દવે ભાવનગર, રમણલાલ પાટકર વલસાડ, કિશોર કાનાણી નવસારી અને યોગેશભાઈ પટેલ વડોદરામાં હાજરી આપવામાં છે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કલેક્ટરની હાજરીમાં સ્વાતંત્ર્ય પર્વનું આયોજન થશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Unlock 3 Guidelines- અનલોક -3, નાઇટ કર્ફ્યુ હટાવવા, મેટ્રો અને શાળાઓ માટેના માર્ગદર્શિકા અત્યારે બંધ રહેશે
Coronavirus: છેલ્લા 24 કલાકમાં 48513 નવા કેસ નોંધાયા છે
Lockdown- ઘરની આ વસ્તુઓને દરરોજ સાફ કરવી નહી તો આરોગ્યને થશે નુકશાન
Corona Virus Gujarat Update - રાજ્યમાં કોરોનાના નવા 1108 કેસ નોંધાયા, તો બીજી તરફ 73 ટકા દર્દીઓ સ્વસ્થ થયા
અમદાવાદની સરકારી સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવી બંધ બારણે પરીક્ષા યોજી
વધુ જુઓ..
જરૂર વાંચો
થિલાઈ નટરાજ મંદિર
ગુજરાતી જોક્સ - નવા લગ્ન
ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો
ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન
ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,
વધુ જુઓ..
નવીનતમ
ગાય અને દૂધવાળો
અળવીના પાતરા
કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન
વરુ અને ઘેટાંની વાર્તા
આગળનો લેખ
ગુજરાતમાં 10 રૂટો પરથી ખાનગી ટ્રેન દોડાવવામાં આવશે
Show comments