Webdunia - Bharat's app for daily news and videos

Install App

SCનો ઐતિહાસિક નિર્ણય, સિનેમાહોલમાં રાષ્ટ્રગીતના સન્માન માટે ઉભા થવુ પડશે

Webdunia
બુધવાર, 30 નવેમ્બર 2016 (12:17 IST)
સુપ્રીમ કોર્ટે આજે એક મુખ્ય આદેશ આપતા કહ્યુ કે સિનેમાહોલમાં રાષ્ટ્રગીતના સન્માન માટે બધા દર્શકોએ ઉભા થવુ પડશે.  ઉલ્લેખનીય છેકે શ્યામ નારાયણ ચૌકસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી હતી કે સિનેમા હોલમાં દરેક ફિલ્મના પ્રદર્શન પહેલા દરેક વખતે રાષ્ટ્રગીત વગાડવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યુ કે રાષ્ટ્રગીત ભારતની આઝાદીનુ અભિન્ન અંગ છે. તેની સાથે જનમાનસની ભાવનાઓ સંકળાયેલી છે. અરજીમાં એ પણ માંગ થઈ છે કે રાષ્ટ્રગીત વગાડવા અને ગાવાને લઈને દિશા નિર્દેશ બનાવવામાં આવે. 
 
રાષ્ટ્રગાનનો કાયદો શુ કહે છે ? 
 
રાષ્ટ્રગીત વાગતા દેશના નાગરિકો પાસેથી અપેક્ષા કરવામાં આવે છે કે તેઓ સાવધાન થઈને ઉભા રહે. પ્રિવેંશન ઑફ ઈંસલ્ટ્સ ટૂ નેશનલ ઓનર એક્ટ 1971ના સેક્શન ત્રણ મુજબ જાણી જોઈને જે કોઈપણ કોઈને ભારતનુ રાષ્ટ્રગીત ગાતા રોકવાની કોશિશ કરશે કે પછી તેને ગાઈ રહેલ કોઈ સમૂહને કોઈપણ પ્રકારનુ નુકશાન પહોંચાડશે તેને ત્રણ વર્ષ સુધી કેદ કે દંડ ભરવો પડી શકે છે. આ એક્ટમાં રાષ્ટ્રગાન ગાવા કે વગાડવા દરમિયાન બેસી રહેવા કે ઉભા રહેવા વિશે કશુ નથી કહેવામાં આવ્યુ. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કહી ચુક્યુ છે કે આવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments