Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vivah Panchami 2022- નામ "વિવાહ પંચમી" પણ આ દિવસે લગ્ન કરવુ અશુભ! જાણી લો કારણ અને તારીખ

Webdunia
રવિવાર, 27 નવેમ્બર 2022 (12:33 IST)
Vivah Panchami 2022- હિંદુ ધર્મમાં વિવાહ પંચમીને ખૂબ મહત્વપૂર્ણ તિથિ ગણાય છે. વિવાહને સમર્પિત આ તિથિને વિવાહ કરવુ અશુભ ગણાય છે. તેના પાછળ એક ખાસ કારણ છે. 
 
Vivah Panchami date 2022- હિંદુ પંચાગ મુજબ માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમને વિવાહ પંચમી (Vivah Panchmi) ગણાય છે. આ દિવસને હિંદૂ ધર્મમાં ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે આ દિવસે ભગવાન રામ અને સીતાનો લગ્ન થયો હતો. તેથી તેને વિવાહ પંચમી કહેવાય છે અને દર વર્ષે આ દિવસે રામ-સીતાનો વિવાહોત્સવ ગણાય છે. આ વર્ષે વિવાહ પંચમી 28 નવેમ્બર 2022 સોમવારે છે. ભલે જ આ તિથિનુ નામ વિવાહ પંચમી છે પણ વિવાહ પંચમીના દિવસે લગ્ન કરવો અશુભ ગણાય છે. 
 
વિવાહ પંચમી પર શા માટે નથી કરાય લગ્ન 
જ્યોતિષ શાસ્ત્રમાં વિવાહ પંચમીને લગ્ન જેવા માંગલિક કાર્ય માટે સારુ નથી ગણાતા. વિવાહ પંચમીના દિવસે લગ્બ કરવાથી બચવો જ સારું છે. હકીકતમાં આ દિવસે ભગવાન રામનુ માતા સીતાથી લગ્ન થયો હતો. ભગવાન રામની સાથે લગ્ન પછી માતા-સીતાને તેમના જીવનમાં ઘણા દુખોનો સામનો કરવો પડ્યો હતો. તેથી માતા-પિતા આ દિવસે તેમની દીકરીઓના લગ્ન કરવા ટાળે છે. જેથી તેમના જીવનમાં કોઈ દુખ ન આવે અને તે હમેશા સુખી જીવન પસાર કરે. 
 
માતા સીતાએ ઘણી મુશ્કેલીઓ સહન કરી હતી
રાજા જનકની દીકરી સીતાને ભગવાન રામની સાથે 14 વર્ષનુ વનવાસ કાપવો પડ્યો હતો સાથે જ રાવણ દ્વારા અપહરણ થયા પછી માતા-સીતાને લંકામાં પણ ખૂબ કષ્ટ ઉપાડવું પડ્યું. તે પછી જેમ-તેમ તેમના સાસરિયા અયોધ્યા પહોંચ્યા પછી પણ માતા-સીતાનો સંઘર્ષ પુરૂ નથી થયો અને તેણે એક ઋષિના આશ્રમમાં તેમના દીકરાઓ લવ-કુશને જનમ આપવો પડ્યો હતો. સાથે જ તેમના પુત્રોનો લાલન-પાલન પણ આશ્રમમાં જ થયો હતો. તેથી લોકોના મનમાં ડર રહે છે કે વિવાહ પંચમીના દિવસે લગ્ન કરવાથી તેમની દીકરીને પણ વિવાહિત જીવનમાં કષ્ટ ન ઉઠાવવું પડે.
(Edited BY-Monica Sahu)   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments