Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - સુખ શાંતિ માટે ઘરમાં આટલી વાતોનુ રાખો ધ્યાન

Webdunia
શનિવાર, 12 જાન્યુઆરી 2019 (17:25 IST)
વાસ્તુશાસ્ત્ર કહે છે કે કોઈ પણ નવા ફ્લેટ મકાન કે બંગલામાં પેંટિંગ અને કોઈ કલાકૃતિને સમજ્યા વિચાર્યા વગર ન લગાવો.
 
- ઘરમાં સોનેરી અને મનગમતા પશુ-પક્ષીઓની ચિત્રકારી લગાવવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને ઘનનું આગમન થાય છે. બીજી બાજુ યુદ્ધના ચિત્રો અને ઘેરા રંગની કલાકૃતિયો તણાવ વધારી પણ શકે છે. 
 
- પ્રેરણાદાયી, સુંદર અને સૌમ્ય ચિત્ર અને આકૃતિયોની પેટિંગ કે લીલો રંગ લડાઈ-ઝગડાને રોકનારા અને ગુલાબી તેમજ સફેદ રંગ શુભદાયક, જાંબુડી રંગ સન્માન અપાવનારો રંગ માનવામાં આવે છે. 
 
- ઘરમાં રામાયણ અને મહાભારતના ડરાવનારા યુદ્ધના ચિત્ર, ભયાનક રાક્ષસ, રડતા ચિત્કારતા નાના બાળકોના ચિત્ર અશુભ અને પીડા આપનારા હોય છે. 
 
- સોનેરી પાંદડા, ઝાડ છોડ પોપટ મેના સાગર અને વહેતી નદીઓના ચિત્ર વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ મંગળકારી માનવામાં આવ્યા છે. 
 
- હિંસક જાનવરો અને વિશ્વકારી જીવ જંતુઓ જેવા કે વાઘ, સાંપ વીંછી વગેરેના ચિત્ર મનને અશાંત અને ઘરને અમંગળકારી બનાવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments