Webdunia - Bharat's app for daily news and videos

Install App

મણિપુરમાં 5 મહિના પછી આર્થિક નાકેબંધી સમાપ્ત, CM બિરેન સિંહે જણાવ્યુ નવી શરૂઆત

Webdunia
સોમવાર, 20 માર્ચ 2017 (09:57 IST)
. કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને નગા સમૂહ વચ્ચે સફળ વાતચીત પછી મણિપુરમાં લગભગ 5 મહિનાથી ચાલી રહેલ યૂનાઈટેડ નગા કાઉંસિલ (યૂએનસી)ની આર્થિક નાકેબંધી આજે રાત્રે સમાપ્ત થઈ ગઈ. રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી ઓ ઈબોબી સિંહની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારના 7 નવા જીલ્લા બનાવવાનો નિર્ણય વિરુદ્ધ યૂ.એન.સીએ નવેમ્બર 2016ને આર્થિક નાકેબંધી શરૂ કરી હતી. 
 
2 રાષ્ટ્રીય રાજમાર્ગ-એનએચ2 અને એનએચ-37 પર નાકાબંદીથી રાજ્યમાં જરૂરી વસ્તુઓની કિમંતોમાં ભારે વૃદ્ધિ થઈ ગઈ અને સામાન્ય જનજીવન પ્રભાવિત રહ્યુ રાજ્યમાં તાજેતરમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં આ એક મોટો મુદ્દો બની રહ્યો. નવગઠિત સરકારના આ પ્રથમ કદમની પ્રશંસા કરતા મણિપુરની રાજ્યમાલ નજમા હેપતુલ્લાએ કહ્યુ કે આર્થિક નાકાબંદી સમાપ્ત થવાથી રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments