Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra mantra totka - ઘરને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે 21 દિવસ કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (14:42 IST)
ઘરમાં રોજ કોઈને કોઈ સમસ્યા આવતી જ રહે છે. જેનુ મુખ્ય કારણ હોય છે ઘરનુ અશુદ્ધ થવુ. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે તો સમજી લેવુ જોઈએ કે હવે ઘરને શુદ્ધ અને પવિત્ર કરવાની જરૂર છે.  શાસ્ત્રોમાં ઘરને પવિત્ર અને શુદ્ધ રાખવા માટે અનેક ઉપાય બતાવ્યા છે. તેમાથી એક ઉપાય અમે તમને બતાવી રહ્યા છીએ. આ ઉપાયથી તમે તમારા ઘરને શુદ્ધ અને પવિત્ર બનાવી શકો છો. તો આવો તમને બતાવીએ છીએ આ ઉપાય વિશે.. 
ઈકવીસ દિવસ સુધી રોજ સૂર્યાસ્ત સમયે સ્નાન કરીને ગાયનું અડધો લીટર કાચા દૂધને લઈને તેમા નવ ટી પા મધ મિક્સ કરો. સ્વચ્છ કપડાં પહેરીને આ દૂધને ઘરના ખૂણે ખૂણે છાંટી દો. 
જ્યારે દૂધને આખા ઘરમાં છાંટતા મુખ્ય દરવાજા પર આવો તો જે દૂધ બાકી બચી જાય તેને ધારથી ઘરના દરવાજાના ખૂણા પર રેડી દો.                                     
 
આ પ્રક્રિયા કરતા તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા રહો. તમે આ ઉપાય પૂરા મન અને શ્રદ્ધાથી એકવીસ દિવસ સુધી કરો. ઘર પવિત્ર અને શુદ્ધ થશે સાથે જ બધા પ્રકારના અવરોધો ઘરની મિલો દૂર રહેશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

આગળનો લેખ
Show comments