Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાવધાન ! બેવફા હોય છે આ 4 રાશિયોના લોકો

Webdunia
શનિવાર, 31 માર્ચ 2018 (15:32 IST)
કેટલાક લોકો ભલે કેટલા પણ ઈમાનદાર અને દેખાવમાં સજ્જન વ્યક્તિ હોય પણ પ્રેમના મામલે ખૂબ બેવફા હોય છે.  એવુ કહેવાય છે કે વિશ્વાસ પ્રેમની પ્રથમ કસોટી છે.  જો કોઈ સંબંધમાંવિશ્વાસ નથી તો તે વધુ દિવસ સુધી ટકતો નથી.  જ્યોતિષ મુજબ વ્યક્તિનો વ્યવ્હાર, પ્રેમ સંબંધ વગેરે તેની રાશિ પર નિર્ભર કરે છે. તમારી મિત્ર તમારા પર કેટલો વિશ્વાસ કરે છે અને તમારી સાથે તેનો સંબંધ કેટલો આગળ સુધી જશે એ વાતનો અંદાજ તમે તેની રાશિને જાણીને લગાવી શકો છો. 
 
જાણો એ 4 રાશિયો વિશે જેના જાતક હોય છે બેવફા... 
1. મિથુન રાશિ - એવુ કહેવાય છેકે આ રાશિના લોકો કોઈની સાથે પણ ત્વરિત દિલ લગાવી બેસે છે. આ રાશિના લોકો જલ્દી મિત્રતા કરવા અને એક જ સમયમાં અનેક લોકો સાથે પ્રેમ કરનારા હોય છે. પણ આ રાશિના લોકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ પોતાના પાર્ટનરનો વિશ્વાસ જલ્દી તોડી નાખે છે. 
 





2 કન્યા રાશિ - કન્યા રાશિના લોકો પોતાનો સંબંધ ગુસ્સામાં તોડે છે.   કન્યા રાશિના લોકો પોતાના સંબંધને લઈને ખૂબ જ ઈમાનદાર હોય છે અને પોતાના પ્રેમ પ્રત્યે સમર્પિત હોય છે.  પણ જો તેમને કોઈ ઠેસ પહોંચાડે તો તે સંબંધ તોડવામાં જરા પણ મોડુ કરતા નથી.  આ રાશિના લોક્કો કોઈને દગો આપતા નથી પણ કોઈ તેમને દગો આપે તે તેમને પસંદ નથી. 
 



3. ધનુ રાશિ - ધનુ રાશિના લોકોને ફ્રીડમ ખૂબ ગમે છે.  તેઓ પોતાના પ્રેમ કરતા વધુ મહત્વ ખુદને આપે છે.  જો કોઈ તેમના પર રોક લગાવે તો તેઓ બ્રેકઅપ કરવાથી પણ ગભરાતા નથી.  એવુ કહેવાય છે કે ધનુ રાશિના લોકો સ્વભાવથી બેવફા નથી હોતા પણ પોતાની પર લાગી રહેલી રોકથી પીછો છોડાવવા માંગે છે. તેથી તેઓ સંબંધ તોડે છે. 
 





4. મીન રાશિ - આ રાશિના લોકોને પોતાના પાર્ટનર તરફથી વધુ પડતી આશા હોય છે. જો તેમની આશા પૂરી ન થાય તો તેઓ પોતાના મિત્ર સાથે સંબંધ તોડવામાં જરાપણ મોડુ નથી કરતા.  તેમને સંબંધ તોડવા જરા પણ ખરાબ નથી લાગતુ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments