Webdunia - Bharat's app for daily news and videos

Install App

પી. ચિદમ્બરમ અને પુત્ર કાર્તિના ઘરે CBIના છાપા

Webdunia
મંગળવાર, 16 મે 2017 (11:09 IST)
કેન્દ્રીય તપાસ એજંસી સીબીઆઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદંબરમના કુલ 16 ઠેકાણાઓ પર મંગળવારે છાપામારી કરી છે.  સીબીઆઈએ પી. ચિદમ્બરમ ના ચેન્નઈ રહેઠાણ અને કાર્તિ ચિદમ્બરના કરાઈ કુડીવાળા રહેઠાણ પર છાપા માર્યા છે.
 
મળતી માહિતી મુજબ સીબીઆઈએ આ છાપામારી આઈએનએક્સ મીડિયાને આપેલ મંજુરીને લઈને કરી છે.  આઈએનએક્સ મીડિયાના સર્વેસર્વા પીટર મુખર્જી છે જેમના પર શીના બોરા મર્ડર કેસમાં પણ તપાસ ચાલી રહી છે. 
 
આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલ મામલામાં સોમવારે જ એફઆઈઆર નોંધવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે  જે સમયે પી ચિદંબરમ નાણાકીય મંત્રી હતા એ સમયે એફઆઈબીપીએ આઈએનએક્સના ફંડને મંજૂરી આપી હતી. 
 
આ મામલે સીબીઆઈ સોમવારે એફઆઈઆર નોંધાવી હતી. જેમા ઈન્દ્રાણી મુખર્જી, પીટર મુખર્જી અને કાર્તિ ચિદમ્બરમનુ પણ નામ હતુ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

આગળનો લેખ
Show comments