Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાઈટમાં શામેલ કરવી આ 5 વસ્તુઓ હીમોગ્લોબિનને મેંટેન કરવામાં મળે છે મદદ

Webdunia
સોમવાર, 2 ઑગસ્ટ 2021 (09:22 IST)
શરીરને ફિટ રાખવામાં ભરપૂર માત્રામાં ન્યૂટ્રીંએટ ભોજન ખૂબ જરૂરી છે. જો કોઈ પણ પોષક તત્વની કમી થઈ જાય છે તો આ શરીર માટે પરેશાનીનો કારણ બને છે. હમેશા લોકોમાં હીમોગ્લોબિન એવા આયરન હીમોલગ્લોબિન બનાવવા માટે મહત્વપૂર્ણ છે. હીમોગ્લોબિન શરીરના બધા અંગોને ઑક્સીજન આપે છે. શરીરમાં આયરનની માત્રા વધારવા માટે ઘણી વસ્તુઓ ડાઈટમાં શામેલ કરાય છે તો ચાલો જાણીએ એવા નટસ વિશે જે આયરનની કમીને પૂર્ણ કરશે અને તમારા હીમોગ્લોબિનને તરત વધારશે. 
 
1. કાજૂ 
તમારા શરીરમાં આયરનની કમી છે તો તમે કાજૂ ખાઈ શકો છો. આ તમારી ભૂખને ઓછુ કરે છે સાથે જ શરીરને પોષક તત્વ મળે છે. એક મુટ્ઠી કાજૂમાં 1.89 મિલી ગ્રામ આયરન હોય છે. તેથી જંક ફૂડ ખાવાથી સારુ છે કે તમે સ્નેકસમાં એક મુટ્ઠી કાજૂનો સેવન કરવું. 
 
2. બદામ - પલાળેલા બદામ ખાવાથી શરીરને ઘણા પ્રકારના પોષક તત્વ મળે છે. જો તમે એક મુટ્ઠી બદામનો સેવન કરો છો તો તમને 1.05 મિલી ગ્રામ મળે છે. ઘણા લોકો બદામનો દૂધ અને બદામના માખણનો સેવન કરે છે. તેથી તમને દરરોજ બદામનો સેવન કરવો જોઈએ. 
 
3. અખરોટ-અખરોટમાં સૌથી વધારે પોષક તત્વ હોય છે. આ તમારા મગજને શાર્પ કરવામાં મદદ કરે છે સાથે જ ઓછા હીમોગ્લોબિન વાળા લોકોને દરરોજ અખરોટનો સેવન કરવો જોઈએ. એક મુટ્ઠી અખરોટ ખાવાથી તમને 0.8 મિગ્રા પ્રોટીન મળે છે. 
 
4. પિસ્તા
પિસ્તા સ્વાદથી ભરપૂર છે અને સ્નેક્સ માટે સૌથી સારું છે. જો તમને આયરનની કમી છે તો એક મુટ્ઠી પિસ્તા ખાવું. એક મુટ્ઠી પિસ્તામાં 1.11 મિલી ગ્રામ આયરન હોય છે. 
 
5. મગફળી  
જો તમે સૂકામેવા નથી ખાઈ શકતા તો તમે મગફળીનો સેવન કરી શકો છો. એક મુટ્ઠી મગફળીમાં 1.3 મિલીગ્રામ મિનીરલ્સ હોય છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments