Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગરમાં ખતરનાક વેપન્સ સહિત 200 કારતૂસ મળતાં પોલીસ તંત્રમાં ખળભળાટ

Webdunia
સોમવાર, 7 મે 2018 (14:36 IST)
ભાવનગરનાં તળાજા નજીક આવેલા ભૂંગર ગામના તળાવમાંથી 200 જેટલાં જીવતા કારતૂસ મળી આવ્યા છે. જેમા પિસ્તોલ, રિવોલવર અને 200 જીવતા કારતૂસનો સમાવેશ થાય છે. આ મામલામાં પોલીસ દ્વારા જીણવટ પૂર્વક તપાસ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરનાં તળાજા ગામની ટીમમાં આવેલા તળાવનાં કાદવમાંથી લગભગ 200 જેટલા જીવતા કારતુસ અલગ-અલગ વેપનનાં મળવાનો પ્રથમ બનાવ છે. આ ઘટના ગઇ કાલે રાત્દા ડાખા પોલીસને બાતમી મળી હતી અને બાતમીનાં આધારે ડાખા પોલીસની સમગ્ર ટીમે તળાવની અંદર ખુબ જ શોધખોળ કરી હતી અને દરમિયાન પોલીસને તળાવનાં કાદવ-કિચડમાં આ કારતુસો મળી આવ્યા હતાં. સમગ્ર ગુજરાતમાં આટલી મોટી માત્રામાં જીવતા કારતૂસો મળી આવવાની આ સૌથી મોટી ઘટના છે. અત્યારે હાલમાં આ મામલામાં સમગ્ર ભાવનગરની પોલીસ કામે લાગી છે. સાથે જ ભાવનગર જિલ્લાની પોલીસની સાથે અન્ય જિલ્લાની પોલીસ પણ આ તપાસમાં જોડાય તેવી શક્યતાઓ છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments