Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaya Tritiya ક્યારે છે અક્ષય તૃતીયા? જાણી લો સોનુ ખરીદવાના સૌથી શુભ મુહુર્ત

Webdunia
શુક્રવાર, 7 એપ્રિલ 2023 (15:45 IST)
Akshaya Tritiya 2023 Shubh Muhurat:  હિંદુ પંચાગના મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહીના શુક્લ પક્ષની તૃતીયાને ઉજવાશે. અક્ષય શબ્દનુ અર્થ છે ક્યારે  ઓછુ ન થનારુ. અક્ષય તૃતીયાના દિવસે કરેલ શુભ કાર્ય,જપ-તપ, દાન પુણ્ય અક્ષય ફળ આપે છે. આ દિવસે સોના ખરીદવાના ખૂબ શુભ હોય છે. આ દિવસે સોનુ ખરીદવાથી અપાર સુખ સમૃદ્ધિ મળે છે કારણે કે આ વખતે અક્ષય તૃતીયા પર ઘણા શુભ સંયોગ બની રહ્યા છે. જેનાથી આ દિવસે સોનુ ખરીદવાના મહત્વ વધુ વધી જશે. આવો જાણીએ અક્ષય તૃતીયાના દિવસે બનતા શુભ યોગ અને સોનુ ખરીદવાના શુભ મુહુર્ત 
 
અક્ષય તૃતીયા તિથિ 
હિદુ પંચાગ મુજબ અક્ષય તૃતીયા એટલે કે વૈશાખ શુક્લની તૃતીયા તિથિ 22 એપ્રિલની સવારે 7 વાગીને 49 મિનિટથી શરૂ થશે અને 23 એપ્રિલ સવારે 7 વાગીને 47 મિનિટ પર પૂરી થશે. તેથી 22 એપ્રિલને અક્ષય તૃતીયા ઉજવાશે. આ દિવસે સૌભાગ્યના દાતા દેવગુરૂ બૃહસ્પતિ પણ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. 12 વર્ષ પછી ગુરૂ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. પણ અક્ષય તૃતીયાના દિવસે ગુરૂનુ ગોચર કરવા ખૂબ શુભ ફળ આપશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments