Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવંત માનના ઘરે પુત્રીનો જન્મ થયો

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2024 (12:58 IST)
Bhagwant Maan- પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે પુત્રીનો જન્મ થયો છે. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ભગવંત માને ટ્વીટ કરીને કહ્યું કે, ‘ભગવાને મને એક દીકરીના આશિર્વાદ આપ્યા છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે
 
તેમની પત્ની ડો.ગુરપ્રીત કૌરે પુત્રીને જન્મ આપ્યો છે. 
 
પંજાબના સીએમએ કહ્યું કે ભગવાને અમને દીકરીની ભેટ આપી છે. તેમણે કહ્યું કે માતા અને બાળક બંને સ્વસ્થ છે. તેમના બીજા લગ્ન ગુરપ્રીત કૌર સાથે થયા છે, જેનાથી તેમના પ્રથમ સંતાન, એક પુત્રીનો જન્મ થયો છે. ભગવંત માને બે વર્ષ પહેલા ગુરપ્રીત કૌર સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્નથી તેને બે બાળકો છે. બંને હવે તેમની માતા સાથે અમેરિકામાં રહેવા લાગ્યા છે.

Edited By-Monica sahu 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments