Webdunia - Bharat's app for daily news and videos

Install App

#indiapakistan ભારતના મિર્રાજ વરસાવતા રહ્યા બમ Pak ના F 16 રહ્યા બેદમ .

Webdunia
બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (12:49 IST)
ભારતના મિરાજ 2000  ફાઈટર જેટએ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર બમબારી કરી. પણ આ સમયે ભારતીય જેટ પર હુમલા નહી જરી શક્યો. આવું નથી 
 
કે તેની પાસે લડાકૂ વિમાન નથી પણ તે સમયે તેમની રણનીતિને તે અંજામ નહી આપી શકયું. પાકિસ્તાનના F 16 વિમાન જોતા રહ્યા. 
 
પાકિસ્તાનના ભારતીય જેટ પર હુમલા નહી કરી શકવાના સવાલ પર રિટાયર્ડ મેજર જનરલ પીકે સહગલનો કહેવું છે કે F 16 વધારેથી વધારે 3 જેટ પર હુમલા 
 
કરી શકે છે. પણ ભારતના 12 મિરાટ્ટ જેટના પરફામેંશ પર F 16 હુમલા કરવામાં સફળ નહી થયું. 
F 16 ફાઈટિંગ ફાલ્કોન જેટને અમેરિકી એયરફોર્સએ તૈયાર કર્યું છે. આ પણ મિરાજની રીતે મલ્ટીરોલ ફાઈટર જેટ ચે. અમેરિકાની પાસે 2 હજાર પણ દુનિયા ના બાકી દેશ પાસે 2500 F 16 જેટ છે. 

આ એયરગ્રાફટથી ઘણી આધુનિક મિસાઈલ ફાયર કરી શકાય છે. તેની વધારે થી વધારે સ્પીડ 2400 કિમી દર કલાક છે. જ્યારે રેંજ 3200 કિલોમીટર છે. 
 
પાકિસ્તાનની પાસે અત્યારે F 16માં ઘણા અને ખાસ ફીચર છે. જેમ કે તેમાં ઈનબિલ્ટ અલાર્મ સિસ્ટમ છે જે દુશ્મનની ગતિવિધિના વિશે અલર્ટ કરે છે. તેમાં પણ લેજર ગાઈડેડ મિસાઈક ફાયર કરાય છે. જણાવીએ કે F 16 સુંગલ ઈંજન એયર ક્રાફટ છે અને તેમાં ફલાઈટના સમયે જ ઈંધણ ભરાવી શકાય છે. 
 
જણાવીએ કે પાકિસ્તાનના આતંકી સંગઠન આતંકી ઠેકાણા પર ભારતની કાર્યવાહીમાં ફાઈટર જેટ મિરાજ 2000નો ઉપયોગ કરાયું છે. પાકિસ્તાન પર 100 કિલોના બમ ગિરાવ્યા , જેશના ઠેકાણાને ઠાર કરી નાખ્યું
ભારતના મિર્રાજ વરસાવતા રહ્યા બમ Pak ના F 16 રહ્યા બેદમ . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments