Dharma Sangrah

જ્યા રોજા-ઈફ્તાર પાર્ટીઓ થતી હતી ત્યા દિવાળી મિલન દ્વારા મોદીએ સાંસ્કૃતિક વાતાવરણ બદલ્યુ - સામના

Webdunia
મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (10:50 IST)
શિવસેનાના મુખપત્ર સામનામાં પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા છે  સામનામાં શિવસેનાએ પીએમના દિવાળી મિલનના વખાણ કર્યા છે. 
 
સામનામાં કહેવાયુ છે કે પીએમે વાતાવરણ બદલ્યુ છે. પહેલા રોજા-ઈફ્તારની દાવત થતી હતી પણ હવે દિવાળી મિલન થવાના સંકેત છે. 
 
સામનામાં શિવસેનાના વખાણ કરતા લખવામાં આવ્યુ છે કે કોંગ્રેસવાળા રોજા-ઈફ્તારની દાવતો રાષ્ટ્રીય પર્વની જેમ આયોજીત કરતા હતા આવી દાવતોમાં મુસલમાનો પ્રત્યે પ્રેમ ઓછો અને વોટ બેંકની રાજનીતિ વધુ હતી.  
 
લખવામાં આવ્યુ છે કે 'વોટ બેંકની રાજનીતિ મોદીના સત્તામાં આવ્યા પછી લગભગ ખતમ થઈ ગઈ છે. મોદીએ દેશનો સાંસ્કૃતિક ચેહરો બદલવાનુ નક્કી કર્યુ છે.' 
 
આ સાથે જ શિવસેનાએ સામનામાં કહ્યુ છે, 'હવે દિલ્હીમાં રોજા-ઈફ્તારની દાવતોને બદલે દિવાળી મિલનના સમારંભ થઈ રહ્યા છે. આ બદલાવ સકારાત્મક છે. પણ તેનાથી મુસલમાનોએ ગભરાવવાની જરૂર નથી.' 
 
પીએમના વખાણમાં સામનામાં લખવામાં આવ્યુ છે કે 'દેશના પીએમ જ્યારે આ તહેવારો ઉજવે છે તો હિંદુ સમાજ રોમાંચિત થયા વગર નથી રહી શકતો તેથી અમે મોદીની પ્રશંસા કરી રહ્યા છીએ.' 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

Chaitra Navratri Recipe- બદામની બરફી

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - નોકરાણી

ભારતના આ મંદિરમાં ઢોસાને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે; કારણ જાણીને તમને નવાઈ લાગશે

ગુજરાતી જોક્સ - જમાઈનું આટલું માન

Oscar 2026 માં ઈશા અંબાનીનુ ગ્રાંડ ડેબ્યૂ, વિંટેજ ગાઉનમાં જોવા મળી અદાઓ, મુકેશ અંબાનીની સ્ટાઈલ જોતુ રહી ગયુ હોલીવુડ

Show comments