Festival Posters

PM મોદીએ આપી પદ છોડવાની ધમકી

Webdunia
શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (10:52 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘ નેતાઓને સીધી ધમકી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે તેઓ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ જેવા સંગઠનોનું આક્રમણ રોકે નહી તો સ્વતંત્રતાપૂર્વક તેમણે કામ કરવામાં નહી દેવામાં આવે તો તેઓ પોતાનુ પદ છોડવામાં બિલકુલ વિચાર નહી કરે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંઘ નેતાઓએ કહ્યુ કે જનતાએ તેમને પુર્ણ બહુમત સુશાસન. વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે આપ્યુ છે. તેથી પહેલા અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર લાવવી તેમના સરકારની પ્રાથમિકતા છે. રામ મંદિર અને બીજા મુદ્દા પછી જોવાશે. પ્રધાનમંત્રીના આગ્રહ પચેહે સંઘ નેતૃત્વએ વિહિપ અને બજરંગ દળને પીછેહઠ કરવાનો આદેશ આપ્યો. 
 
દિલ્હીમાં પ્રધાનમંત્રીની સાથે સંઘના કેટલાક ટોચના નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે તેમને કામ કરવા માટે સમય જોઈએ. તેઓ વિદેશોમાં ભરતની સકારાત્મક છબિ બનાવીને રોકાણ આમંત્રિત કરી રહ્યા છે. જ્યારે કે વિહિપ અને બજરંગ દળની હરકતો બધા કરવા પર પાણી ફેરવી દેશે અને વિપક્ષને સરકાર અને સંઘ પરિવાર વિરુદ્ધ ઉભા રહેવાની તક મળી જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

Kunafa Barfi Recipe For Eid 2026- ઈદ માટે બનાવો સરળ કુનાફા બરફી

Chaitra Navratri Recipe- બદામની બરફી

Chaitra Navratri Recipe- નવરાત્રી માટે સ્વસ્થ વાનગીઓ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - નોકરાણી

ભારતના આ મંદિરમાં ઢોસાને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે; કારણ જાણીને તમને નવાઈ લાગશે

ગુજરાતી જોક્સ - જમાઈનું આટલું માન

Oscar 2026 માં ઈશા અંબાનીનુ ગ્રાંડ ડેબ્યૂ, વિંટેજ ગાઉનમાં જોવા મળી અદાઓ, મુકેશ અંબાનીની સ્ટાઈલ જોતુ રહી ગયુ હોલીવુડ

Show comments