Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનની 'ચા' ને બદલે 7 જવાન શહીદ થઈ ગયા... કંઈક તો સબક લે મોદી...!!!

Webdunia
મંગળવાર, 5 જાન્યુઆરી 2016 (11:25 IST)
કેન્દ્રમાં સરકારની સહયોગી શિવસેનાએ એકવાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રીને નિશાન પર લીધા છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પઠાણકોટ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે પાકિસ્તાને છ-સાત આતંકવાદીઓ મોકલીને હિન્દુસ્તાનના સન્માનને તાર-તાર કરી નાખ્યુ. 
 
શિવસેનાએ કહ્યુ, 'આ મામલો ફક્ત ચિંતા કરવા જેવો નથી પણ જે મજબૂત અને મોટી ફૌજી તાકતના આપણે નગારા વગાડતા રહીએ છીએ એ નગારુ ફોડનારો મામલો છે. ફક્ત કેટલક આતંકવાદીઓએન મોકલીને પાકિસ્તાને આપણી વિરુદ્ધ યુદ્ધનુ એલાન કર્યુ છે. 
 
સત્તામાં બેસેલા લોકો કેટલા ગંભીર ? 
 
સામનામાં છપાયેલ લેખમાં કહેવામાં આવ્યુ છે કે દેશની સીમા સુરક્ષિત નથી અને દેશની આંતરિક સુરક્ષા પણ સ્પષ્ટ ધરાશાયી થઈ ગઈ છે.  પઠાણકોટ હુમલો આ વાતનો પુરાવો છે. લેખમાં સવાલ ઉઠાવ્યો છે કે શુ દેશની સુરક્ષાનો મામલો થયા પછી પણ સત્તામાં બેસેલા લોક આને પ્રત્યે ગંભીર છે ? 
 
'હુમલાથી સબક લે મોદી' 
 
શિવસેનાએ કહ્યુ, હજારો સૈનિક, ટૈંક પંજાબની પોલેસ પઠાણકોટમાં છે પણ છતા ફક્ત 6-7 આતંકવાદીઓની ફૌજની તાકતને પડકારી છે. દેશના રક્ષા મંત્રી, પ્રધાનમંત્રી સહિત બધા જવાબદાર લોકો તાનાથી સબક લે અને સુધાર કરે. પ્રધાનમંત્રી મોદી 8 દિવસ પહેલા પોતે લાહોર જઈને પાકિસ્તાની પીએમ નવાજ શરીફની મહેમાનગતિનો લાભ ઉઠાવીને પરત ફર્યા છે. 
 
પ્રધાનમંત્રીના લાહોર પ્રવાસને લઈને શિવસેનાને ચેતાવણી આપતા કહ્યુ હતુ, 'પાકિસ્તાન પર વિશ્વાસ ન કરો, દગો થશે.' પાર્ટીએ હવે સામનામાં કહ્યુ છે-'જુઓ ભયંકર દગો થઈ ગયો. મોદીના પરત ફરતા જ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હિન્દુસ્તાને એયરબેસ પર હુમલો કર્યો. આ હુમલા પર પાકિસ્તાન દ્વારા નિષેદ કરવો કોઈ ઢોંગથી ઓછુ નથી.' 
 
'મસૂદ અઝહરને મોદીને સોંપે PAK'
 
શિવસેનાએ પાકિસ્તાનને ચેતાવતા કહ્યુ કે હિન્દુસ્તાન સાથે પોતાના સંબંધો જો સાચે જ સુધારવા છે તો પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈંડ મૌલાન મસૂદ અઝહરને હિન્દુસ્તાનના હવાલે કરે.  શિવસેનાએ કહ્યુ, 'નવાઝ શરીફે એ મસૂદ અઝહરને મોદીને સોંપે' સાથે જ આ સવાલ પણ ઉઠ્યો છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા અચાનક લાહોર પ્રવાસ પર 'શુ કૂટનીતિ છે' કહેનારી દુનિયા પઠાણકોટ હુમલા પછી મોઢુ બંધ કરીને બેસી છે. 
 
સામનામાં એ પણ કહ્યુ છે, 'પ્રધાનમંત્રી મોદીએ દુનિયાને એક કરવાની કોશિશ શરૂ કરી છે. હવે પોતાના દેશની અને ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનના આતંકવાદી જ્યારે આપણા હવાઈ બેસ પર ઘુસ્યા એ સમય મદદ માટે આખી દુનિયા ન દોડી.  આટલા મોટા પાયા પર જનહાનિ તો પ્રત્યક્ષ યુદ્ધથી પણ થતી નથી. જેટલી કસાબ જેવા કેટલાક આતંકવાદી દ્વારા થાય છે.' 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments