Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maa Kalratri- નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Kalratri mata
Webdunia
શુક્રવાર, 4 એપ્રિલ 2025 (04:17 IST)
Kalratri mata
Kalratri Mata- કાલરાત્રી એ દુર્ગાની સાતમી શક્તિ છે, જે તેના મહાન વિનાશક ગુણોથી દુષ્ટો અને રાક્ષસોનો નાશ કરે છે. માતાનું આ સ્વરૂપ કાલિકાનો અવતાર છે એટલે કે કાળો રંગ અને તેના વિશાળ વાળ ચારેય દિશામાં ફેલાયેલા છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
 
માતા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે.

Aarti Maa Kalratri
માતા કાલરાત્રિ મંત્ર 
જય ત્વં દેવિ ચામુણ્ડે જય ભૂતાર્તિ હારિણિ।
જય સાર્વગતે દેવિ કાલરાત્રિ નમોસ્તુતે॥
 
પ્રિય રંગ અને પ્રસાદ 
બધા રાક્ષસો માટે કાલરૂપ બનીને આવી માં દુર્ગાના કાલરાત્રિ રૂપની પૂજા સાતમા નવરાત્રમાં કરાય છે.
રંગ - આસમાની

પ્રસાદ 
મહા સપ્તમીના દિવસે મા કાલરાત્રિને ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આ વસ્તુઓ ચઢાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
 
માતા કાલરાત્રિની આરતી 
માં કાલરાત્રિ આરતી
કાલરાત્રિ જય-જય-મહાકાલી।
કાલ કે મુહ સે બચાને વાલી॥
દુષ્ટ સંઘારક નામ તુમ્હારા।
મહાચંડી તેરા અવતાર॥
પૃથ્વી ઔર આકાશ પે સારા।
મહાકાલી હૈ તેરા પસારા॥
ખડગ ખપ્પર રખને વાલી।
દુષ્ટોં કા લહૂ ચખને વાલી॥
કલકત્તા સ્થાન તુમ્હારા।
સબ જગહ દેખૂં તેરા નજારા॥
સભી દેવતા સબ નર-નારી।
ગાવેં સ્તુતિ સભી તુમ્હારી॥
રક્તદંતા ઔર અન્નપૂર્ણા।
કૃપા કરે તો કોઈ ભી દુઃખ ના॥
ના કોઈ ચિંતા રહે બીમારી।
ના કોઈ ગમ ના સંકટ ભારી॥
ઉસ પર કભી કષ્ટ ના આવેં।
મહાકાલી માઁ જિસે બચાબે॥
તૂ ભી ભક્ત પ્રેમ સે કહ।
કાલરાત્રિ માઁ તેરી જય॥

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments