Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (16:23 IST)
Katyayani mata navratri
Katyayani mata- માતા કાત્યાયની દેવી માતા શક્તિના નવદુર્ગા સ્વરૂપોમાં છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે. માતા કાત્યાયની દેવીના આશીર્વાદથી લગ્નની તકો સર્જાય છે અને વૈવાહિક જીવનમાં સુખ પણ પ્રાપ્ત થાય છે.
નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી પીળા વસ્ત્રો પહેરો અને પૂજામાં પીળા ફૂલનો ઉપયોગ કરો. 
 
 
મંત્ર
'ૐ હ્રીં નમ:।।'
ચન્દ્રહાસોજ્જવલકરાશાઈલવરવાહના।
કાત્યાયની શુભં દદ્યાદ્દેવી દાનવઘાતિની।।
 
મંત્ર - ૐ દેવી કાત્યાયન્યૈ નમઃ॥
શું છે પ્રસાદઃ- નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી દુર્ગાને મધ ચઢાવો, તેનાથી આકર્ષણ શક્તિ વધે છે.
 
કાત્યાયની માતાની આરતી 
જય જય અંબે જય કાત્યાયની ।
જય જગમાતા જગ કી મહારાની ।।
 
બૈજનાથ સ્થાન તુમ્હારા।
વહાં વરદાતી નામ પુકારા ।।
 
કઈ નામ હૈં કઈ ધામ હૈં।
યહ સ્થાન ભી તો સુખધામ હૈ।।
 
હર મંદિર મેં જોત તુમ્હારી।
કહીં યોગેશ્વરી મહિમા ન્યારી।।
 
હર જગહ ઉત્સવ હોતે રહતે।
હર મંદિર મેં ભક્ત હૈં કહતે।।
 
કાત્યાયની રક્ષક કાયા કી।
ગ્રંથિ કાટે મોહ માયા કી ।।
 
ઝૂઠે મોહ સે છુડ઼ાનેવાલી।
અપના નામ જપાનેવાલી।।
 
બૃહસ્પતિવાર કો પૂજા કરિયો।
ધ્યાન કાત્યાયની કા ધરિયો।।
 
હર સંકટ કો દૂર કરેગી।
ભંડારે ભરપૂર કરેગી ।।
 
જો ભી માં કો ભક્ત પુકારે।
કાત્યાયની સબ કષ્ટ નિવારે।।

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

કાત્યાયની માતાની આરતી

સ્કંદમાતાની આરતી

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રિની પૂજા દરમિયાન દેવીને ના ચઢાવશો આ 5 વસ્તુઓ, દેવી માતા થશેક્રોધિત, નહિ મળે વ્રતનું શુભ ફળ

આગળનો લેખ
Show comments