Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીની અપીલ, હર હર મોદીના નારા ન લગાવશો

Webdunia
સોમવાર, 24 માર્ચ 2014 (12:51 IST)
P.R
વારાણસીમાં ભાજપાના ઉત્સાહી કાર્યકર્તાઓ તરફથી લગાવાતા અને પછી દેશભરમાં ગૂંજી રહેલ 'હર હર મોદી, ઘર ઘર મોદી' ના નારા પાર તકરાર વચ્ચે મોદીએ પોતે જ ટ્વીટ કરી સમર્થકોને અપીલ કરી કે તેઓ આ નારાથી દૂર રહે અને આ નારાનુ ઉચ્ચારણ ન કરે.

છેલ્લા અનેક વખતથી ભાજપની રેલીઓમાં હર હર મોદી, ઘર ઘર મોદીનો નારો ઘણો ગુંજી રહ્યો હતો. જોકે આ નારાને કારણે દ્રારકાપીઠના શંકરાચાર્યે ચિંતાતુર બની ગયા હતા.જેની અસરથી આ વિશે સંઘના વડા મોહન ભાગવતને તેમણે ફરિયાદ કરી હતી. મોહન ભાગવતે તેની ગંભીરતાની નોંધ લીધી હોવાનું મનાય છે. આ સંદર્ભે તેમણે સૂચના આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વારાણસીના કાર્યકરોને હર હર મોદીના નારા ના લગાવવાની વિનંતી કરી હતી.
P.R

શંકરાચાર્યની નારાજગી બાદ ભાજપે એવુ નિવેદન આપ્યુ છે કે આ નારો અમારો નથી.જોકે હકીકત એ છે કે ભાજપના જ કાર્યકરોએ આ નારો પ્રચલિત કર્યો છે. ભાજપના પોસ્ટોરમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં સ્વરૂપાનંદજીએ ભાગવતને એવું પણ કહ્યું કહ્યું છેકે આજે નારો લાગ્યો છે અને કાલે એવું તો નહીં બને કે મહાદેવના ફોટાની જગ્યાએ મોદીની તસ્વીર જોવા મળે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

વધુ જુઓ..

નવીનતમ

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments