rashifal-2026

નરેન્દ્ર મોદીની અપીલ, હર હર મોદીના નારા ન લગાવશો

Webdunia
સોમવાર, 24 માર્ચ 2014 (12:51 IST)
P.R
વારાણસીમાં ભાજપાના ઉત્સાહી કાર્યકર્તાઓ તરફથી લગાવાતા અને પછી દેશભરમાં ગૂંજી રહેલ 'હર હર મોદી, ઘર ઘર મોદી' ના નારા પાર તકરાર વચ્ચે મોદીએ પોતે જ ટ્વીટ કરી સમર્થકોને અપીલ કરી કે તેઓ આ નારાથી દૂર રહે અને આ નારાનુ ઉચ્ચારણ ન કરે.

છેલ્લા અનેક વખતથી ભાજપની રેલીઓમાં હર હર મોદી, ઘર ઘર મોદીનો નારો ઘણો ગુંજી રહ્યો હતો. જોકે આ નારાને કારણે દ્રારકાપીઠના શંકરાચાર્યે ચિંતાતુર બની ગયા હતા.જેની અસરથી આ વિશે સંઘના વડા મોહન ભાગવતને તેમણે ફરિયાદ કરી હતી. મોહન ભાગવતે તેની ગંભીરતાની નોંધ લીધી હોવાનું મનાય છે. આ સંદર્ભે તેમણે સૂચના આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વારાણસીના કાર્યકરોને હર હર મોદીના નારા ના લગાવવાની વિનંતી કરી હતી.
P.R

શંકરાચાર્યની નારાજગી બાદ ભાજપે એવુ નિવેદન આપ્યુ છે કે આ નારો અમારો નથી.જોકે હકીકત એ છે કે ભાજપના જ કાર્યકરોએ આ નારો પ્રચલિત કર્યો છે. ભાજપના પોસ્ટોરમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં સ્વરૂપાનંદજીએ ભાગવતને એવું પણ કહ્યું કહ્યું છેકે આજે નારો લાગ્યો છે અને કાલે એવું તો નહીં બને કે મહાદેવના ફોટાની જગ્યાએ મોદીની તસ્વીર જોવા મળે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

Show comments