rashifal-2026

બાઈબલના આ પવિત્ર ઉપદેશનુ પાલન કરશો તો હંમેશા ખુશ રહેશો

Webdunia
શનિવાર, 25 ડિસેમ્બર 2021 (08:21 IST)
જે કોઈ દાન આપે તે સિધાઈથી સાત દાન આપે.
જે કોઈ દયા કરે તે હશી-ખુશીની સાથે દયા કરે.
પ્રેમમાં કોઈ કષ્ટ ન થવું જોઈએ.
બુરાઈથી ધૃણા કરવી જોઈએ.
એકબીજાની સાથે ભાઈચારાનો પ્રેમ કરવો જોઈએ.
એકબીજાનો આદર કરવામાં હોડ કરવી જોઈએ.
પ્રયત્ન કરવામાં આળસ ન કરવી જોઈએ.
આશામાં પ્રસન્ન રહો. દુ:ખમાં સ્થિર રહો.
સજ્જનોની સહાયતા કરો. અતિથિયોની સેવા કરો.
હેરાન કરનારને આશીર્વાદ આપો.
હસનારની સાથે હસો અને રડનારાઓની સાથે રડો.
ખરાબને બદલે ખરાબ ન કરો.
સારા કામ કરો અને બધાની સાથે મેળ રાખો.
કોઈથી પણ બદલો ન લેશો.
તમારો શત્રુ ભુખ્યો હોય તો તેને જમાડો.
તરસ્યો હોય તો પાણી પીવડાવો.
બુરાઈને પોતાની પર હાવી ન થવા દો.
ભલાઈથી બુરાઈને જીતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટમાં વારેઘડીએ દુ:ખાવો ન કરશો નજર અંદાજ, કબજીયાત નહિ આ ગંભીર બીમારીઓ બની શકે છે કારણ

દારૂ પીતા પહેલા આપણે જમીન પર દારૂના થોડા ટીપા કેમ છાંટીએ છીએ? તેની પાછળનું સાચું કારણ જાણો

બિહારી ટામેટાની ચટણી

Valentine Week 2026 - શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો

Valentine’s Day પર સુંદર દેખાવા માટે, આ ઘરે બનાવેલા ફેસ માસ્કનો ઉપયોગ કરો; તમને ફક્ત 10 દિવસમાં ફરક દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

જો તમે પણ કરો છો મંગળવારનો ઉપવાસ, તો આ બાબતોનું રાખો ધ્યાન, બજરંગબલી દરેક સમસ્યા કરશે દૂર

Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે, 15 કે 16 ફેબ્રુઆરી? તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ જાણો.

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

આગળનો લેખ
Show comments