Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવરાત્રીની વ્રત કથા, શિવરાત્રીનુ મહત્વ અને શુભ મુહુર્ત

Webdunia
રવિવાર, 3 માર્ચ 2019 (19:22 IST)
\\\\\\\b\ \\\////

શિવભક્તો માટે મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે શંકર ભગવાન માટે વ્રત રાખીને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.. બીજી બાજુ મહિલાઓ માટે મહાશિવરાત્રિનુ વ્રત ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રિનુ વ્રત રાખવાથી અવિવાહિત મહિલાઓના લગ્ન જલ્દી થાય છે. બીજી બાજુ વિવાહિત મહિલાઓ પોતાના પતિના સુખી જીવન માટે મહાશિવરાત્રિનુ વ્રત કરે છે. આ વખતે સોમવારે પડનારી હોવાથી ખૂબ લાભકારી રહેશે

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments