Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવરાત્રી પર કરશો આ ઉપાય તો જીવનભર ધનની વર્ષા થશે

Webdunia
શુક્રવાર, 4 માર્ચ 2016 (12:04 IST)
વેદોએ જેને બ્રહ્માંડનો સાર કહેવામાં આવ્યો છે તે શિવ છે. શિવ જ એક માત્ર સંપૂર્ણ બ્રહ્માનું કેન્દ્ર બિંદુ છે. તેમણે જ સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સત્યના રૂપમાં બતાવ્યો છે. સંપૂર્ણ સંસારના બધા ગ્રંથ સત્યમ શિવમ સુન્દરમથી શરૂ થઈને ત્યા જ ખતમ થઈ જાય છે.  પોતાના સાકાર રૂપમાં ભગવાન શંકર ત્રિભુવનના સ્વામી કહેવાય છે. આ એ જ ભગવાન શંકર છે જેમણે રાવણને સોનાની લંકા આપી હતી અને કુબેરને સમગ્ર બ્રહ્માંડના ધનના સ્વામી બનાવી દીધા હતા. 
 
આ શિવરાત્રિ પર એવુ કંઈક ખાસ કરો કે તમે પણ ધન કુબેર બની જાવ. જીવન ભર ધનની વર્ષા થાય... 
 
ઉપાય - સફેદ શિવલિંગ પર એક ચાંદી, સોના અને લોખંડનો ટુકડો ચઢાવીને લાલ કપડામાં બાંધીને સંપૂર્ણ વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરી ત્રણેય ટુકડા તેમને અર્પિત કરો અને ભગવાન શંકર પાસે યક્ષની જેમ ધનવાન થવાનુ વરદાન માંગી લો.  
 
श्रीं यं यक्षस्वरूपाय नमः शिवाय यं श्रीं॥
 
આ મંત્રનો 108 વાર જાપ કરીને તેની પોટલીને તિજોરીમાં મુકી દો.  

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments