Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદેવના આ 5 નાના ઉપાય આપશે દરેક પરેશાનીથી મુક્તિ, તમે પણ જરૂર અજમાવો

Webdunia
મંગળવાર, 19 મે 2020 (08:54 IST)
ભગવાન શનિદેવની વ્યવસ્થા ઈશ્વરીય વિધાનની છે. શનિદેવ ગુપ્તચર રાહુ અને કેતૂ દ્વારા માનવના દરેક કર્મના હિસાબ રાખે છે. તે માણસને તેમના શ્રેષ્ઠ કર્મના આધારે ઈશ્વર શક્તિ અને સામર્થ્ય આપે છે. 
 
તેની શક્તિના બળે માણસ એક રીતે દરેક કાર્ય કરવામાં પોતાને સક્ષમ થઈ શકે છે. ત્યારે તે પોતને સર્વસ્વ સમજીને ખોટા કાર્યને પોતાના ચિંતનના આધારે સાચું સમજે છે. જો તમે પણ શનિથી મળતા અશુભ પરિણામથી ગ્રસિત છો તો આ ઉપાય તમારા માટે ખૂબ લાભદાયી સિદ્ધ થશે. આવો જાણીએ 
 
શનિદેવના 5 સરળ ઉપાય 
* અશુભ શનિના અસરને દૂર કરી શુભ અસરને મેળવવા કાળી ગાયનો પૂજન કરવું અને કાળા ચણાની સાથે ગોળ ખવડાવો. 
* તમારા સાથી કર્મચારીના પ્રત્યે સદ્વ્યવહાર કરવું. 
* શનિવારના દિવસે સુંદર કાંડનો પાઠ અને હનુમાનજીનો પૂજન કરવું. 
* શનિવારે શનિ મંદિરમાં સરસવનો તેલ ચઢાવો. 
* એક વાટકીમાં સરસવનો તેલ ભરીને તેમાં તમારો ચેહરો જુઓ અને તેલને એક કાંચની બૉટલમાં નાખી કોઈ નિર્જન સ્થાન પર બે હાથનો ખાડો ખોદીને દબાવી નાખો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

આગળનો લેખ
Show comments