Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ કરો આ ઉપાય, 21 દિવસમાં ઘરની દરેક વસ્તુ પર જોવાશે પાજિટિવ અસર

Webdunia
ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (16:54 IST)
જો ઘરમાં હમેશા કલેશ બન્યું રહેતું હોય કે પૈસાથી સંકળાયેલા કામમાં રૂકાવટ આવી રહી હોય એવું લાગી રહ્યું હોય કે ઘરમાં દેવતાઓનો વાસ નથી, તો નક્કી જ આ જાણવું જોઈએ કે ઘરમાં નેગેટિવ એનર્જી છે.  તેથી આ સાધારણ ઉપાયથી ઘરથી નેગેટિવ ઉર્જાનો અસર દૂર થશે અને દરેક કામમાં પાજિટિવ અસર જોવાશે. 
1. એકવીસ દિવસ આ ઉપાયને કરવું છે. ઉપાય માટે ગાયનું થોડું કાચું દૂધ લઈને તેમાં નવ ટીંપા શુદ્ધ મધની મિક્સ કરો અને એક સાફ વાસણમાં નાખી નહાવું. 
 
2. સાફ કપફા પહેરીને એક સાફ વાસણમાં થોડું ગાયનો દૂધ અને મધ લઈને મકાનની ધાબાથી નીચે સુધી દરેક રૂમમાં દૂધના છાંટા મારવું. 
 
3. મુખ્ય દ્વાર સુધી આવો અને દ્વારની બહાર શેષ દૂધએ ધારથી ત્યાં જ નાખવું. આ પ્રક્રિયાને કરતા તમારા ઈષ્ટદેવના સ્મરણ જરૂર કરતા રહો. 
 
4.એકવીસ દિવસ સુધી આવું કરતા ઘરની દરેક મુશ્કેલીઓ મુક્ત થઈ જાય છે. ઘરને પવિત્ર અને શુદ્ધ રાખવાનો આ પૌરાણિક ઉપાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

આગળનો લેખ
Show comments