Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mann ki baat"મન કી બાત"માં પ્રધાનમંત્રી મોદી

Webdunia
રવિવાર, 30 એપ્રિલ 2017 (11:37 IST)
Mann ki baat"મન કી બાત"માં પ્રધાનમંત્રી મોદી 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધિત કરતા કીધું 
-31 વી વાર મન કી બાત કરી રહ્યા છે મોદી 
-મન કી બાતમાં તમારા વિચાર માટે મારા સુખદ અનુભવ 
-મનકી બાતમાં સુઝાવ આપાતા એ લોકો છે જે જીવનમાં કઈક કરે છે. 
-મન કી બાતમાં મને ભોજનની બરબાદી પર કેટલાક સુઝાવ મળ્યા. 
- 1 મે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ 
- ગુજરાત અને મહારાષ્ટૃની ધરતીએ દેશને ઘણા મહાપુરૂષ આપ્યા છે. 
- બન્ને રાજ્યોના લોકોને શુભેચ્છા
- પશુ-પંખી સાથે થોડી લાગણી આનંદની અનૂભૂતિ 
- આ સમયે ગર્મિઓમાં કઈક નવું શીખવાની કોશિશ કરવી. 
- યુવાનોને સલાહ આપું છું કે જ્યાં ન ગયા હોય ત્યાં જવાનો પ્રયાસ કરવું. 
- મે-જૂનની ગર્મી આ સમયે એપ્રિલમાં જ પડવા લાગી છે. 
- મન કી બાતમાં ગર્મી ઉપર બોલવાના સુઝાવ મળ્યા 
- સેકંડ ક્લાસનો ટિકટ લઈન ટ્રેનનો પ્રવાસ કરવું.  
- ગર્મીમાં ઓછામાં ઓછા 24 કલાકનો સફર કરવું. 
- લાલદીવો દેશના વીઆઈપી કલ્ચરનો પ્રતીક બની ગઈ 
- લાલ બત્તી ગાડી પર લાગતી હતી પણ અસર મગજ પર થતું હતું.
- વીઆઈપી જગ્યા ઈઆઈપીને વધારો આપો. 
- ઈઆઈપી એટલે એવરી પર્સન ઈજ ઈંપોર્ટેટ 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments