Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોતાના પ્રેમને સદા તાજો અને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ

પાથરી દઉ દિલ અને પછી તેમા મારી લાગણી રોપી દઉ !!

Webdunia
ભલે તાજમહેલને પ્રેમની સૌથી સુંદર નિશાની માનવામાં આવતો હોય પણ આજે ય પ્રેમમાં કંઇક અલગ કરી છૂટવા માગતા લોકોની કમી નથી. ‍બ્રિટનના એક ૭૦ વર્ષીય ખેડૂતે પોતાની પત્નીની યાદમાં દિલ આકારનો બગીચો બનાવ્યો છે.
P.R

પાથરી દઉ દિલ અને પછી તેમા મારી લાગણી રોપી દઉ !!


આ ખેડૂતની પત્નીનું ૧૭ વર્ષ અગાઉ નિધન થઇ થયું હતું. આ બાદ એક દિવસ તે પોતાના ૬ એકરના ખેતરમાં ઉદાસ બનીને ફરી રહ્યો હતો ત્યારે તેને પોતાનું આ ખેતર દિલ આકારના બગીચામાં પરિવર્તિત કરવાનો વિચાર આવ્યો હતો. પોતાના આ વિચારથી રોમાંચિત થઇ ઉઠેલા આ ખેડૂતે નવેસરથી જ છોડ રોપવાનું શરૂ કર્યું.

૧૭ વર્ષના પરિશ્રમ બાદ હવે આ ખેતરમાં દિલની આકૃતિ બની ગઇ છે. હવે આલમ એ છે કે રોજના સેંકડો લોકો પ્રેમના આ બગીચાને જોવા આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments