Festival Posters

પોતાના પ્રેમને સદા તાજો અને જીવંત રાખવાનો અનોખો પ્રયાસ

પાથરી દઉ દિલ અને પછી તેમા મારી લાગણી રોપી દઉ !!

Webdunia
ભલે તાજમહેલને પ્રેમની સૌથી સુંદર નિશાની માનવામાં આવતો હોય પણ આજે ય પ્રેમમાં કંઇક અલગ કરી છૂટવા માગતા લોકોની કમી નથી. ‍બ્રિટનના એક ૭૦ વર્ષીય ખેડૂતે પોતાની પત્નીની યાદમાં દિલ આકારનો બગીચો બનાવ્યો છે.
P.R

પાથરી દઉ દિલ અને પછી તેમા મારી લાગણી રોપી દઉ !!


આ ખેડૂતની પત્નીનું ૧૭ વર્ષ અગાઉ નિધન થઇ થયું હતું. આ બાદ એક દિવસ તે પોતાના ૬ એકરના ખેતરમાં ઉદાસ બનીને ફરી રહ્યો હતો ત્યારે તેને પોતાનું આ ખેતર દિલ આકારના બગીચામાં પરિવર્તિત કરવાનો વિચાર આવ્યો હતો. પોતાના આ વિચારથી રોમાંચિત થઇ ઉઠેલા આ ખેડૂતે નવેસરથી જ છોડ રોપવાનું શરૂ કર્યું.

૧૭ વર્ષના પરિશ્રમ બાદ હવે આ ખેતરમાં દિલની આકૃતિ બની ગઇ છે. હવે આલમ એ છે કે રોજના સેંકડો લોકો પ્રેમના આ બગીચાને જોવા આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments