Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેમ પુરૂષ પત્નીથી કરે છે વિવાદ અને ગર્લફ્રેડને પ્યાર

what type of girls like boys
Webdunia
ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (15:02 IST)
લગ્નથી પહેલા છોકરાઓ તેમના મનના માલિક હોય છે. પણ સાત ફેરા લીધા પછી બધું પત્નીની હિસાબે જ કરવું પડે છે. તેની જીવન પૂરી રીતે બદલી જાય છે. પત્નીની રોકટોક સિવાય બીજા પણ ઘણા કારણોથી પુરૂષને પત્નીથી વધારે ગર્લફ્રેડ પસંદ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે કેટલીક વાત જે કારણે પુરૂષને પત્નીથી વધારે ગર્લફ્રેડ સારી લાગે છે. 
1. છિનવાઈ જાય છે આઝાદી 
છોકરાઓને લાગે છે કે લગ્ન પછી તેમના જીવનમાં  આઝાદી નામનો કોઈ શન્દ નહી રહેશે. ક્યાં જતા પહેલા પત્નીને જણાવીને જવું કે પછી પૂછીને જવુ પડશે. જ્યારે ગર્લફ્રેડને કોઈ ફર્ક નહી પડે તેનો પાર્ટનર તેને જણાવીને જાય કે ના જાય. 
 
2. આપવું પડશે જવાબ 
ઘર આવતામાં થોડી મોડે થતા પત્ની 100 સવાલ પૂછે છે. આટલું જ નહી ઘણા વાર તો ઑફિસથી બહાર નિકળતા જ પત્નીને ફોન કરીને જણાવવું પડે છે કે ઘર આવવમાં મોડું થશે. જ્યારે ગર્લફ્રેડની સાથે આવું નહી હોય. તેને દરેક પળની ખબર આપવાની જરૂર રહેતી નથી. 
 
3. પત્ની કરે છે જાસૂસી
પત્નીઓ આ દુનિયાની સૌથી મોટી જાસૂસ હોય છે. પતિની શર્ટ પર લાગેલો વાળ પણ દૂરથી જોવાઈ જાય છે. તે સિવાય પતિનો ફોન ચેક કરવું તેનો પરમ કર્તવ્ય છે. તેમજ ગર્લફ્રેડ આટલી નજર નહી રાખે છે. 
 
4. પરમિશનની જરૂર 
ગર્લફ્રેંડથી ઓઈ વાતની પરમિશન નહી માંગવી પડતી. પણ પત્નીથી પૂછીને જ બધા કામ કરવા પડે છે. આ જ કારણે છોકરાઓને ગર્લફ્રેડ ગળાનો હાર અને પત્નીઓ ફાંસીનો ફંદો લાગે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

આગળનો લેખ
Show comments