Festival Posters

પ્યારમાં દગો આપનાર પાર્ટનરને બીજુ અવસર આપવુ કેટલો યોગ્ય? જાણો

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (19:12 IST)
એક સામાન્ય કહેવત છે કે પ્યારના બાબતમાં સમજદાર લોકો પણ  મૂર્ખ બની જાય છે. એટલે પ્યારમાં તમે મગજથી વધારે દિલથી ફેસલા કરો છો. આ ફેસલા તમારા દિલ અને દિમાગ બન્નેને પ્રભાવિત કરે છે. ઘણા લોકોના જીવનમાં એક એવો ફેજ આવે છે. જ્યારે તેણે તેમના પાર્ટનરથી દગો મળે છે. તેથી તેણે સમજ નહી આવતો કે પાર્ટનરને બીજુ અવસર આપવુ જોઈએ કે નહી. મનોચિકિત્સકોના મુજબ પ્યારને હળવામાં ન લો કારણ કે આ ન માત્ર ઈમોશનલ પણ ફિજિકલ હેલ્થ પર પણ અસર નાખે છે તેથી જ્યારે તમે સેકંડ ચાંસ આપવાના વિચારો છો તો પોતાનાથી પણ  આ સવાલ કરો કે શું આવુ કરવો તમારી ઈમોશનલ અને ફિજિકલ હેલ્થ માટે સારું થશે? 
 
પોતાનાથી સવાલ કરવુ કે શા માટે આપવુ જોઈએ સેકંડ ચાંસ ભલે ગર્લફ્રેંડ હોય કે બ્વાયફ્રેંડ સેકંડ ચાંસ આપવાની વાત આવે તો સૌથી પહેલા પોતાનાથી આ સવાલ કરવુ કે તમે તેને આ અવસર શા માટે આપવુ જોઈએ. જો કે આ માત્ર તેથે કારણ કે તમે તેના વગર એકલતા  અનુભવ કરો છો કે પછી તેના વિશે વિચારો છો તો તમે ઈમોશનલ થઈ જાઓ છો તો કદાચ તમને પોતાને રોકવો જોઈએ. એવુ આ માટે કારણ કે માત્ર એકલતા દૂર કરવા માટે કોઈને તેમના જીવનનો ભાગ બનાવી લેવો હમેશા મોટી ભૂલ હોય છે. 
 
પોતને ટાઈમ આપો  અને મગજમાં થોડો રીવાઈંડ પ્લે કરો.તે બધા મુદ્દા વિશે વિચારો કારણ કે બ્રેકઅપની વાત ન આવે. દરેક પાઈંટને બન્ને પક્ષોની તરફથી કંસીડર કરવુ અને આ નક્કી કરો કે શું તમે પહેલીવાર બ્રેકઅપ કરી ઓવરરિએક્ટ કર્યુ કે પછી સાચે આ તમારી પીસફુલ લાઈફ માટે જરૂરી થઈ ગયો હતો. તેને લઈને ત્વરિતતા ન કરવી અને પૂરતો ટાઈમ લો કારણ કે સેકંડ ચાંસનો મીનિંગ છે તમે ફરીથી બીજા વ્યક્તિને પોતાની લાઈફમાં એંટ્રી આપો છો તેમના ઈમોશંસ સોપી રહ્યા છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લ્સ હોસ્ટેલના ACમાં જોરદાર વિસ્ફોટ, રૂમમાંથી 6 છોકરીઓ બેભાન હાલતમાં મળી

સોનું અને ચાંદીનો રોકેટ વધારો! 7 દિવસમાં સોનાનો રેકોર્ડ ઉંચો ભાવ 16,480 નો થયો, ચાંદી 3.40 લાખને પાર.

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

ઇન્ડિગોને વધુ એક મોટો ફટકો પડ્યો, સરકારે 700 થી વધુ ફ્લાઇટ્સ કાપી

રાજસ્થાન સરકારે વિશ્વ રેકોર્ડ બનાવ્યો, રાષ્ટ્રીય મતદાતા દિવસ સાથે જોડાયેલું બિરુદ

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments