Festival Posters

પ્યારમાં દગો આપનાર પાર્ટનરને બીજુ અવસર આપવુ કેટલો યોગ્ય? જાણો

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (19:12 IST)
એક સામાન્ય કહેવત છે કે પ્યારના બાબતમાં સમજદાર લોકો પણ  મૂર્ખ બની જાય છે. એટલે પ્યારમાં તમે મગજથી વધારે દિલથી ફેસલા કરો છો. આ ફેસલા તમારા દિલ અને દિમાગ બન્નેને પ્રભાવિત કરે છે. ઘણા લોકોના જીવનમાં એક એવો ફેજ આવે છે. જ્યારે તેણે તેમના પાર્ટનરથી દગો મળે છે. તેથી તેણે સમજ નહી આવતો કે પાર્ટનરને બીજુ અવસર આપવુ જોઈએ કે નહી. મનોચિકિત્સકોના મુજબ પ્યારને હળવામાં ન લો કારણ કે આ ન માત્ર ઈમોશનલ પણ ફિજિકલ હેલ્થ પર પણ અસર નાખે છે તેથી જ્યારે તમે સેકંડ ચાંસ આપવાના વિચારો છો તો પોતાનાથી પણ  આ સવાલ કરો કે શું આવુ કરવો તમારી ઈમોશનલ અને ફિજિકલ હેલ્થ માટે સારું થશે? 
 
પોતાનાથી સવાલ કરવુ કે શા માટે આપવુ જોઈએ સેકંડ ચાંસ ભલે ગર્લફ્રેંડ હોય કે બ્વાયફ્રેંડ સેકંડ ચાંસ આપવાની વાત આવે તો સૌથી પહેલા પોતાનાથી આ સવાલ કરવુ કે તમે તેને આ અવસર શા માટે આપવુ જોઈએ. જો કે આ માત્ર તેથે કારણ કે તમે તેના વગર એકલતા  અનુભવ કરો છો કે પછી તેના વિશે વિચારો છો તો તમે ઈમોશનલ થઈ જાઓ છો તો કદાચ તમને પોતાને રોકવો જોઈએ. એવુ આ માટે કારણ કે માત્ર એકલતા દૂર કરવા માટે કોઈને તેમના જીવનનો ભાગ બનાવી લેવો હમેશા મોટી ભૂલ હોય છે. 
 
પોતને ટાઈમ આપો  અને મગજમાં થોડો રીવાઈંડ પ્લે કરો.તે બધા મુદ્દા વિશે વિચારો કારણ કે બ્રેકઅપની વાત ન આવે. દરેક પાઈંટને બન્ને પક્ષોની તરફથી કંસીડર કરવુ અને આ નક્કી કરો કે શું તમે પહેલીવાર બ્રેકઅપ કરી ઓવરરિએક્ટ કર્યુ કે પછી સાચે આ તમારી પીસફુલ લાઈફ માટે જરૂરી થઈ ગયો હતો. તેને લઈને ત્વરિતતા ન કરવી અને પૂરતો ટાઈમ લો કારણ કે સેકંડ ચાંસનો મીનિંગ છે તમે ફરીથી બીજા વ્યક્તિને પોતાની લાઈફમાં એંટ્રી આપો છો તેમના ઈમોશંસ સોપી રહ્યા છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

US Plane Crash: ડગમગાયુ, ફફડ્યુ અને પછી ધડામ.... મેડે કોલ કરવાની પણ ન મળી તક, 7 લોકોના મોત

વધુ જુઓ..

ધર્મ

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

આગળનો લેખ
Show comments