Festival Posters

Strong Relation - સંબંધને બનાવવું છે મજબૂત તો કાજોલ અજયથી લેવી ટિપ્સ

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (20:02 IST)
સંબંધને મજબૂત બનાવવા માટે તેમાં પ્રેમ અને વિશ્વાસનો હોવું જરૂરી છે. આવું જ ઐશ્તા કાજોલ અને અજય દેવગનનો આ કપલએ દરેક સિચુએશનમાં ન માત્ર એક બીજાનો સાથા આપ્યું પણ તેણે તેમના રિશ્તાને ખૂબજ સમજદારીથી નિભાવ્યુ પણ છે. અજય જેટલા જવાબદાર અને કેયરિંગ હસબેંડ છે કાજોલ તેટલી જ સમજદાર અને ઈમાનદાર પત્ની છે. પણ જો તમે તમારા સંબંધને સફળ અને  મજબૂર બનાવવા ઈચ્છો છો તો કાજોલ-અજયથી કેટલીક ટિપ્સ લઈ શકો છો. આજે અમે તમે એવીજ 5 વાત જણાવીશ જે કાજોલ અને અજયના રિશ્તાને મજબૂત બનાવે છે. 
1. દરેક મુશ્કેલમાં અને ખુશીમાં સાથા આપવું. 
દરેક રિલેશનશિપમાં જરૂરી છે કે તમારો પાર્ટનર કોઈ પણ પરિસ્થિતિમાં સાથે ઉભો છે. એવું જ કાજોલ અને અજયના રિશ્તામાં જોવા મળ્યું. કોઈની પણ ઈમેજ પર કોઈ સવાલ ઉઠતા પર બન્ને એક બીજાની સાથે ઉભા રહે છે. દરેક મુશ્કેલીમાં દરેક ખુશીમાં સાથ નિભાવવું કોઈ એનાથી શીખવું. 
 
2. સિનસિયર રહેવું
કાજોલ અને અજય બન્ને જ તેમના રિશ્તાને લઈને હમેશા સિનસિયર રહે છે તેણે તેમના રિશ્તાને ખૂબ સચ્ચાઈથી નિભાવ્યું છે. કોઈ પણ મુશ્કેલ સમયમાં બન્ને એક બીજાનો સાથ નહી મૂક્યો. તે સિવાય રિશ્તાને મજબૂત બનાવવા માટે બન્ને એ સમય સમય પર એક બીજાની સાથે ક્વાલિટી ટાઈમ પણ વિતાવ્યો છે.

3. પરિવારને મહત્વ 
કાજોલ અને અજય બન્ને જ તેમના રિશ્તાથી પહેલા પરિવારને મહત્વ આપી છે. તેને ન માત્ર તેમના પરિવારના હિસાબે રિશ્તાને મેંટેન કર્યો પણ આ કપલે પરિવારની વેલ્યૂજનો પણ પૂરો ધ્યાન રાખ્યું. 
4. પ્રોફેશનલ લાઈફ 
કાજોલ અને અજય બન્ને જ પારિવારિક અને પ્રોફેશનલ લાઈફને સમાન મહત્વ આપ્યું છે. બન્ને જ એક બીજાની પ્રોફેશંલિજ્મ દુનિયાથી સારી રીતે વાકેફ છે અને આ બાબતે એ હમેશા એક બીજાની સાથ આપે છે. 
5. સારા માતા-પિતા 
સારા માતા પિતા હોવાની સાથે કાજોલ અને અજય બહુ સારા પેરેંટસ છે. જ્યાં કાજોલ ઘર અને પ્રોફેશનલ લાઈફની સાથે તેમના બાળકો નિશા અને યુગ દેવગનની જવાબદારી ઉઠાવે છે. ત્યાં અજય પણ બાળકો માટે ક્વાલિટી ટાઈમ કાઢવામાં પાછળ નહી હટતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?

જ્યારે ડિલિવરી લેવાની ના પાડી, ત્યારે ડિલિવરી બોય પોતે ઓર્ડર ખાઈ ગયો; વીડિયો વાયરલ થયો

Prayagraj Magh Mela 2026- મકરસંક્રાંતિ પર 21 લાખ લોકોએ ગંગા અને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી.

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments