Biodata Maker

Confession Day 2024- કન્ફેશન ડે પર તમારા પાર્ટનર સાથે તમારા દિલના રહસ્યો શેર કરો.

Webdunia
સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (09:00 IST)
Confession Day 2024- કંફેશન ડે ખાસ કરીને તે લોકો માએ છે જે લાંબા સમયથી પોતાને અભિવ્યકત નથી કરી શકી રહ્યા છે. પણ આ માત્ર તેમની પ્રેમપૂર્ણ ભાવનાઓની અભિવ્ય્કતિ સુધી જ સીમિત નથી. આ દિવસે તમે કોઈ પણ ખાસ વ્યક્તિની સાથે તમારા કેટલાક રહસ્ય અને તમારા કેટલાક અપરાધ કે ભૂલોને પણ સ્વીકાર કરી શકો છો. આ આખો દિવસ તમારી ભાવનાઓ અને વિચારોને કોઈની સામે પ્રકટ કરવાનો એક શાનદાર અવસર છે. 
 
એંટી વેલેંટાઈન વીકના પાંચમા દિવસે 19 ફેબ્રુઆરીને કંફેશન ડે (Confession Day)ઉજવાય છે. હકીકતમાં કંફેશન ડે પ્રેમનો નહી પણ ભૂલોની કબૂલાત કરવાનો દિવસ છે. હા, આ દિવસે પ્રેમીઓ પોતાના પાર્ટનરની સામે પોતાની ભૂલો સ્વીકારે છે અને માફી માંગે છે અને તેમના પાર્ટનર પણ ભૂતકાળને ભૂલીને પોતાના પ્રેમને માફ કરી દે છે. તો ચાલો જાણીએ કે કન્ફેશન ડે શા માટે ખાસ છે.
 
આ દિવસે, તમારા જીવનસાથીને કબૂલ કરો કે તમને તમારી ભૂલનો અહેસાસ થાય છે અને તેના માટે પસ્તાવો થાય છે. તમારું આ વર્તન તમારા સંબંધોમાં પ્રેમ અને વફાદારીનો પુરાવો બની શકે છે.
 
કન્ફેશન ડેનું મહત્વ
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને કંઈક અથવા બીજા વિશે તેમના વિચારો વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ હેતુથી, આ દિવસે લોકો તેમના સાથીદારો સાથે તેમના પસ્તાવો, દોષો અથવા અન્ય છુપાયેલી વસ્તુઓ જાહેર કરી શકે છે. આજનો દિવસ કોઈના પર વિશ્વાસ કરવા માટે ઉત્તમ ક્ષણ છે. આ દિવસે તમે તમારા જૂના દોષોને પણ સ્વીકારી શકો છો, જેને તમે અત્યાર સુધી બીજાથી છુપાવીને રાખ્યા હતા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments