rashifal-2026

Anger Against Spouse: તમારા જીવનસાથીની સામે ગુસ્સાને કેવી રીતે કરીએ કંટ્રોલ? જાણો હેલ્દી મેરેજના ટિપ્સ

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (16:33 IST)
How To Control Your Anger Against Spouse: એક સફળ પરિનીત જીવન ત્યારે જ શક્ય થઈ શકે છે જ્યારે તમે તમારા ગુસ્સેને કંટ્રોલ કરી શકો. 
 
1. સેલ્ફ અવેયરનેસની પ્રેક્ટિસ કરવી 
તમે આ વાતની તપાસ કરો કે તમારા ગુસ્સેના કારણ શું છે. તમારા મગજને શાંત રાખો જેનાથી તમારા બૉડી કે ચેહરા કોઈ રીતના ઈમોશનલ સાઈન ન આપવું. ગુસ્સા અને ફ્રસ્ટ્રેશનના કારણે હાર્ટ રેટ વધવા ન દો. આવુ કરવાથી તમે તમારા ગુસ્સાને સારી રીતે કંટ્રોલ કરી શકો છો. 
 
2. ખુલીને વાત કરવી 
સૌથી પહેલા તમારા પાર્ટનરને શાંત કરવાની કોશિશ, તમારી ફીલિંગને મનમાં દબાવીને ના રાખો. તેને ખુલીને જણાવિ. અ વાતની કોશિશ કરવી કે જીવનસાથી પર બલેમ ન નાખો. સારા સંવાસ તમારા વચ્ચે સંઘઋષ અને ગેરસમજને ઓછુ કરી શકે છે. જેના કારણે મામલો વધુ પડતો વધતો બચાવી શકાય છે.
 
3. પગલા પાછળ કરો 
જ્યારે પણ તમે ગુસ્સે થવાનું શરૂ કરો છો, ત્યારે એક પગલું પાછળ લો અને તમારી જાતને શાંત કરવાનો પ્રયાસ કરો. માઈંડને રિલેક્સ કરવા માટે રિલેક્સિંગ ટેકનિક અજમાવી શકો છો.  ચાલવા, ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવા જેવી કેટલીક હળવાશની તકનીકો અજમાવી શકો છો. આમ કરવાથી તમારા ગુસ્સાને બ્રેક મળશે  અને સમસ્યાઓને સરળતાથી હલ કરી શકશો.
 
4. એક બીજાની ફીલિંગની રિસ્પેક્ટ કરવી 
તમારી પોતામે તમારા જીવનસાથીના જગ્યા મૂકીને જુઓ અને તેના/તેણીના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો. જો તમે સહાનુભૂતિ ધરાવો છો, તો તે તમારા જીવનસાથી પ્રત્યે કરુણાને પ્રોત્સાહિત કરી શકે છે અને તમે તમારા જીવનસાથીની લાગણીઓને સમજી શકશો અને તેનો આદર કરી શકશો. સમજો કે કોઈની પણ ભૂલ થઈ શકે છે, તેથી વિવાહિત જીવનમાં માફ કરવું વધુ સારું છે.
 
5. પ્રોફેશનલ હેલ્પ લેવી 
જો તમારા ગુસ્સો પરિણીત જીવનમાં ખૂબ પરેશાનીઓ ઉભી કરી રહ્યુ છે તો તેના માટે તમે કોઈ કાઉંસલર કે થેરેપિસ્ટની મદદ લઇ શકાય. જેથી સમસ્યાનું મૂળ અને તેનો ઉકેલ શોધી શકાય.
 
6. માઈડફુલનેસની પ્રેકટિસ કરવી 
જો તમે પોતાને યોગ, મેડિટેશન જેવી વસ્તુઓમાં ઈંવાલ્વ જો તમે આ કરશો, તો તમે તમારી પોતાની લાગણીઓ અને સમજને વધુ સારી રીતે જાણી શકશો. આનાથી તમે યોગ્ય રીતે જવાબ આપશો અને ગુસ્સામાંથી બહાર આવી શકશો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર કોણ હતા? બારામતી વિમાન દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન; બારામતીમાં વિમાન દુર્ઘટના, અન્ય 3 લોકોના પણ મોત

Maharashtra Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ, બારામતીમાં વિમાન ક્રેશ

Budget 2026: શું આ વખતે મોંઘવારીમાંથી કોઈ રાહત મળશે? જાણો શું સસ્તું થઈ શકે છે અને શું વધુ મોંઘું થઈ શકે છે?

આજથી બજેટ સત્ર શરૂ, SIR પર હોબાળાની શક્યતા; રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંયુક્ત સંબોધન કરશે.

વધુ જુઓ..

ધર્મ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments