Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાલે સાંજે થશે રાજ્યાભિષેક

વેબ દુનિયા
ગુરુવાર, 21 મે 2009 (19:32 IST)
P.R

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા આમંત્રણ મળ્યા બાદ કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનના નેતા મનમોહનસિંઘ આવતી કાલે સાંજે સાડા પાંચ વાગ્યે પ્રધાનમંત્રીના શપથ લેશે.

સુત્રો દ્વારા જાણવા મળેલી વિગતો અનુસાર મનમોહન મંત્રી મંડળમાં 60થી 65 જેટલા મંત્રીઓ હોવાની અટકળો લાગી રહી છે. જેમાં કેટલાય દિગ્ગજોના નામો ઉછળી રહ્યા છે તો સાથોસાથ સાથી પક્ષો દ્વારા ટેકો આપવાના બદલામાં પણ મહત્વના ખાતાઓની માંગણી કરવામાં આવી રહી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Show comments