rashifal-2026

ચૂંટણી પરિણામો આંખો ઉઘાડનારા હશે

પૂર્વ સાંસદ ડો. એ.કે.પટેલનો મત

હરેશ સુથાર
શુક્રવાર, 10 એપ્રિલ 2009 (11:09 IST)
PIB

દેશમાં જ્યારે સમ ખાવા પુરતી ભાજપની બે બેઠકો આવી હતી ત્યારે મહેસાણા બેઠક ઉપરથી ભારે મતોથી વિજયી બનેલા ડો. એ.કે.પટેલ ભારપૂર્વક માની રહ્યા છે કે, મતદારો હવે ખોટી વાતોથી ભ્રમિત નહીં થાય અને ચૂંટણી પરિણામો આંખો ઉઘાડનારા હશે.

જીત માટે ભાજપના દ્વાર ખોલનાર અને 1984થી 1998 સુધી સતત પાંચ ટર્મમાં વિજયી બનનાર ડો. એ.કે. પટેલે વેબ દુનિયા સાથેની એક મુલાકાતમાં ભાજપ ઉપર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, હવે મતદારો જાગી ગયા છે અને વિચાર કરી રહ્યા છે કે આ એજ પાર્ટી છે કે જે અગાઉ મૂલ્યોની વાતો કરતી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ વખતના ચૂંટણી પરિણામો આંખો ઉઘાડનારા હશે. હવે લોકોને ઉલ્લુ બનાવી નહીં શકાય. લોકો હવે સમજી ગયા છે કે દેખાય છે એ બધુ સોનું નથી. કમનસીબીથી લોકો બનાવટી વાતોમાં આકર્ષાઇ ગયા હતા જે હવે લોકો જાણી ગયા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Prices: રેકોર્ડ ઊંચાઈ પરથી ગબડ્યો સોનાનો ભાવ, શું હાલ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે ?

India Squad Announcement: ટી-20 વર્લ્ડ કપ 2026 ટીમમાંથી શુભમન ગિલ કેમ થયો બહાર, જાણો ઈનસાઈડ સ્ટોરી

ફોન પર વાત કરતા હોટલના ખોટા રૂમમાં ઘુસી ગઈ નર્સ, પછી આખી રાત તેની સાથે જે થયું તે સાભળીને કંપી જશો

ટી20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, આ ખેલાડીઓ પર ખિતાબ બચાવવાની જવાબદારી

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments