Festival Posters

યોગી આદિત્યનાથના જનમદિવસ પર જાણો તેનાથી સંકળાયેલી ખાસ વાત

Webdunia
બુધવાર, 5 જૂન 2019 (18:02 IST)
ઉતરાખંડએ એક સાધારણ ગામમાં જન્મયા અજયસિંહ(મહંત આદિત્યનાથ) હવે ઉત્તરપ્રદેશ ભાજપાના એક મોટું ચેહરો છે. તે લવ જેહાદ, ત્રણ તલાક અને ધર્માતંરણને લઈને આપેલ સાક્ષીના કારણે હમેશા વિવાદમાં રહ્યા છે. આદિત્યનાથ ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરના પીઠાધીશ્વર પણ છે. 
 
તે એક એવા નેતા છે. જેને હિંદુત્વના મુદ્દા પર ન માત્ર યૂપી પણ પૂરા દેશમાં જુદી ઓળખ બનાવી છે. ભાજપાએ તેને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવીને પરોક્ષ રૂપથી હિન્દુત્વ સમર્થકોને સંદેશ આપ્યું છે. હનુમાનજી પર ટિપ્પણી કરીને તેને વિવાદને તેમના ગળા લગાવી લીધું. હનુમાનજીને દલિત બતાવીને યોગી દેશની 
વિવાદિત માણસાઈની લિસ્ટમાં ટોપ પર આવી ગયા. 
 
નામ- યોગી આદિત્યનાથ, અજય સિંહ બિષ્ટ, મહંત આદિત્યનાથ 
જન્મ સ્થાન- 
શિક્ષા 
સંન્યાસ-
છૂઆછૂત ખત્મ કરવાની કોશિશ- સહભોજના માધ્યમથી અસ્પૃશ્યતાની ભેદભાવકારી રૂઢિઓના ખૂબ પ્રહાર 
 
મતાંતરિત હિન્દુઓની સમ્માન ઘર વાપસી
બૃહદ હિન્દુ સમાજને સંગઠિત કરવાની કોશિશ 
વિવાદિત બયાન- લવ જેહાદ, ત્રણ તલાક અને ધર્માતંરણ
સર્વાધિક વિવાદિત સાક્ષી- હનુમાનજીને દલિત બતાવ્યુ 
ગોરક્ષા માટે જાગરૂકતા પર કાર્ય- સામાન્ય જનમાનદ કરીને ગોવંશના સંરક્ષણ અને સંવર્ધન કરાવ્યું. 
લેખક પણ- તેમના દૈનિક વૃત પર વિજ્ઞપ્તિ લખનાર જેવા શ્રમસાધ્ય કાર્યની સાથે-સાથે તે સમય-સમય પર તેમના વિચારને સ્તંભ રૂપમાં સમાચાર પત્રમાં મોકલતા રહે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Thank You Day-આંતરરાષ્ટ્રીય આભાર દિવસ

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

વધુ જુઓ..

નવીનતમ

'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

આગળનો લેખ
Show comments