Festival Posters

Bilkis Bano Rape case- બિલકિસ બાનોની પરિવારની હત્યા પછી ગેંગરેપ જાણો શુ છે સમગ્ર મામલો

Webdunia
મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (17:29 IST)
27 ફેબ્રુઆરી 2022ને ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેચના કોચ સળગાવી દીધા હતા. આ ટ્રેનથી કારસેવન પરત આવી રહ્યા હતા તેથી કોચમાં બેસેલા 59 સેવકોની મોત થઈ ગઈ હતી. 
- તે પછી રમાખાણો ભડકી ગયા હતા. રમખાણોની આગથી બચવા માટે બિકકિસ બાનો તેમની બાળકી અને પરિવારની સાથી ગામ મૂકીને ચાલી ગઈ હતી. 
- 2002માં ગુજરાતના રમખાણો દરમિયાન 19 વર્ષની બિલકિસ પર બળાત્કાર ગુજરાવામાં આવ્યો હતો. એ સમયે તે 5 મહિનાની ગર્ભવતી હતી. અપરાધિયોએ બિલકિસના પરિવારના 14 લોકોની હત્યા કરી. રમખાણો દરમિયાન બિલકિસ મખેડામાં રહેતી હતી.
તે પરિસ્થિતિ ખરાબ થયા પછી પરિવારના લોકો સાથે ત્યાથી જઈ રહી હતી. જ્યારે તોફાની તત્વોએ તેમને પકડી લીધા.
બિલકિસના આરોપો મુજબ - તે બધાને મારી રહ્યા હતા. મને પણ મારી અને થોડીવાર પછી હુ બેહોશ થઈ ગઈ. જ્યારે હુ હોશમાં આવી તો નિર્વસ્ત્ર હતી. બાળકીની લાશ પાસે જ પડી હતી અને જેટલા લોકો હતા તે મળી રહ્યા નહોતા.
તેમણે બિલકિસને એ સમજીને છોડી દીધી કે તે મરી ગઈ છે.
જ્યારે તે પોલીસ પાસે ગઈ તો તેને કોઈ મદદ ન મળી.
પોલીસે તેને એ કહીને ડરાવી કે અમે ડોક્ટર પાસે જો તને લઈ જઈશુ તો તે તને ઝેરનું ઈંજેક્શન આપી દેશે. બે ડોક્ટરોએ પણ તેની મદદ ન કરી અને ખોટી રિપોર્ટ આપી.
ત્યારબાદ બિલકિસે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડી.
કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યો હતો અને તેની ટ્રાયલ પણ ગુજરાતની બહાર કરવામાં આવી હતી.
આ લડાઈ દરમિયાન તેમને ખૂબ મુસીબતોનો સામનો કરવો પડ્યો.
જુદા જુદા સંબંધીઓ પાસેથી તેને મદદ લેવી પડી.
કારણ કે તેનો જીવ મુશ્કેલમાં હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં કાચી ડુંગળી ખાવાથી શું થાય છે ? જાણી લો વડીલો ગરમીમાં ડુંગળી ખાવાની સલાહ કેમ આપે છે

Dhanu rashi girl name - ધન રાશિ પરથી છોકરીઓ - છોકરાઓના નામ

Dinner Recipe- જીરા રાઈસ અને દાળ તડકા - એક 'ક્લાસિક' અને દરેકનું પ્રિય ભોજન

Pillow Cleaning Tips- જો તમારા ઓશીકામાંથી દુર્ગંધ આવે છે અથવા તેના પર પીળા ડાઘ પડી ગયા છે, તો

Saffron water: કેસરનું પાણી પીવાથી શું થાય છે, જાણો ક્યારે પીવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

આશા ભોંસલેનાં નિધન પર થઈ પર નમ થઈ પ્રિયંકા ચોપડાની આંખો, રમેશ સિપ્પીએ પણ દુઃખ વ્યક્ત કર્યું, સાંજે 4 વાગે થશે અંતિમ સંસ્કાર

તેમના ગીત હંમેશા ગૂંજતા રહેશે, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનાં નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Asha Bhosle Death LIVE Updates- આશા ભોંસલેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? ગાયિકાના નિધનથી ચાહકો આઘાતમાં છે

Asha Bhosle Death - આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન; ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ

ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

આગળનો લેખ
Show comments