Webdunia - Bharat's app for daily news and videos

Install App

NDA ની બેઠકમાં પીએમ મોદીના નામ પર લાગી મોહર, બધા નેતાઓએ કર્યુ સમર્થન

Webdunia
બુધવાર, 5 જૂન 2024 (17:49 IST)
લોકસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ હવે રાજધાની દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એનડીએની બેઠક બાદ વિપક્ષી ગઠબંધન ભારતની બેઠક યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે લોકસભાની તમામ 543 બેઠકોના અંતિમ પરિણામો જાહેર કર્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને 240 બેઠકો પર અને કોંગ્રેસને 99 બેઠકો પર વિજયી જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે લોકસભામાં 543 સભ્યો છે, પરંતુ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરતથી બિનહરીફ ચૂંટાયા બાદ 542 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બુધવારે રજુ કરવામાં આવેલા અંતિમ પરિણામના મુજબ NDA એ બહુમતનો આંકડો પાર કરી લીધો છે.  અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ વખતે પણ ભાજપના ઉમેદવારો મોદીના નામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ પાર્ટી 240 બેઠકો જીતી શકી હતી, જે બહુમત માટે જરૂરી 272 બેઠકો કરતાં ઓછી છે. આવી સ્થિતિમાં ભાજપને સરકાર બનાવવા માટે એનડીએમાં સાથી પક્ષોના સમર્થનની જરૂર છે.

<

#WATCH | NDA leaders held a meeting today at 7, LKM, the residence of Prime Minister Narendra Modi, in Delhi pic.twitter.com/xuxjDjYKaI

— ANI (@ANI) June 5, 2024 >
 
- PMના નિવાસસ્થાને NDAની બેઠક પૂરી, નીતિશ કુમાર બહાર આવ્યા
પીએમ આવાસ પર એનડીએની બેઠક સમાપ્ત, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બહાર આવ્યા.
 
NDAની બેઠકમાં PM મોદીના નામને મંજૂરી
પીએમ આવાસ પર એનડીએની બેઠકમાં ગઠબંધનના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામને મંજૂરી આપવામાં આવી હતી. તમામ નેતાઓએ ભાજપને સમર્થન આપ્યું હતું.
 
PMના નિવાસસ્થાને NDAની બેઠક પૂરી, નીતિશ કુમાર બહાર આવ્યા
પીએમ આવાસ પર એનડીએની બેઠક સમાપ્ત, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બહાર આવ્યા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments