Webdunia - Bharat's app for daily news and videos

Install App

Loksabha Election News - મુસ્લિમ વોટર્સને લોભાવવાની કોશિશમાં ઉદ્ધવ ઠાકરે, બોલ્યા - પહેલા જે થયુ તેને ભૂલીને મારો સાથ આપો

Webdunia
મંગળવાર, 16 એપ્રિલ 2024 (11:48 IST)
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે મુસ્લિમ વોટરોને લોભાવવાની પુરજોશમાં કોશિશ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની નજર મુસ્લિમ વોટર્સ પર છે. બાળાસાહેબ ઠાકરે દ્વારા બનાવેલ શિવસેના મુખ્યાલય સેનાભવનમાં મુસ્લિમ સમાજના અનેક વર્ગ સામેલ થયા છે. જેમા ઉદ્ધવે મુસ્લિમો સાથે વાત કરી છે.  આ બેઠકમાં બરેલવી, દેવબંદી, અહલે સહિત મુસ્લિમ સમાજના અનેક વર્ગ સામેલ થયા. 
 
ઉદ્ધવ ઠાકરે માંગ્યો મુસલમાનોનો સાથ 
ઠાકરેએ મુસ્લિમ વર્ગના લોકોને કહ્યુ કે પહેલા જે થયુ તેને ભૂલી જાવ. દેશ અને સંવિઘાનને બચાવવા માટે મારો સાથ આપો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમા& 12 ટકા મુસ્લિમ વસ્તી છે. બેઠક પછી મુસ્લિમ સમાજના લોકો સાથે ચોપાલમાં તે બેસ્યા પણ હતા. 
 
આજની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ અનેક મુદ્દા પર વાત કરી અને સંવિઘાન અને દેશને બચાવવા માટે સાથ આપવાની અપીલ કરી. ઠાકરેએ કહ્યુ કે આ પહેલા જે કંઈ થયુ તેને ભૂલી જાવ. 
 
તેમા કહેવામાં આવ્યુ કે મહારાષ્ટ્રનો મુસલમાન ઉદ્ધવ ઠાકરેની સાથે છે. ઉદ્ધવ ઠાકરેના એહસાનને ચુકવવાનો સમય આવી ગયો છે. મુસલમાન એહસાન ફરામોશ કોમ નથી. મુસ્લિમો ઠાકરેની દરેક ઉપકારનો બદલો આપશે. અમે મુસલમાન બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનો સાથ આપીશુ. ઓવૈસીની પતંગનો દોરો મુસલમાન નથી. ઓવૈસી બીજેપીની બી ટીમ છે. 

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments