Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનુ નિધન

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2024 (10:25 IST)
V Srinivas Prasad passed away- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચામરાજનગરના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. શ્રીનિવાસ પ્રસાદ છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં દાખલ હતા. તેમણે 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ભાજપના દિગ્ગજ નેતા વી શ્રીનિવાસે ચામરાજનગર લોકસભા બેઠક પરથી સાત વખત ચૂંટણી જીતી હતી.

મોડી રાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેઓ છેલ્લા 4 દિવસથી ICUમાં દાખલ હતા. ચામરાજનગરમાં 26મી એપ્રિલે જ મતદાન થયું હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

આગળનો લેખ
Show comments